નિતિનભાઇ પટેલે કઠવાડા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ સેન્ટરની મુલાકાત લીધી

કોરોનાગ્રસ્ત દર્દીઓને સરળ અને સત્વરે સારવાર મળી રહે તે માટે ૧૦૮ના સેન્ટરને કંટ્રોલ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવ્યુ છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ ‍કોરોનાની પ્રવર્તમાન સ્થિતી ધ્યાને લઇ નાયબ … Read More