કોરોના સંક્રમણના પ્રાથમિક તબક્કે HRCT સ્કેન સલાહભર્યો નથી : ડૉ.પંકજ અમીન

મહત્વની વાત શું HRCT (હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી) ખરેખર કોરોના ટેસ્ટ છે ? કોરોના સંક્રમણના પ્રાથમિક તબક્કે HRCT સ્કેન સલાહભર્યો નથી : ડૉ.પંકજ અમીન (રેડિયોલોજીસ્ટ સિવિલ હોસ્પિટલ) એક HRCTમાં છાતીએ … Read More

૫ ડિસેમ્બરે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ પાણી પુરવઠા યોજનાનું મુખ્યમંત્રીશ્રી લોકાર્પણ કરશે

વડોદરા જિલ્લાના નાગરિકો માટેની રૂ.૩૪૫.૫૩ કરોડની પાદરા સુધારણા પાણી પુરવઠા યોજના અને વડોદરા બલ્ક પાઇપલાઇન યોજનાનું ખાતમૂહુર્ત કરશે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે ડભોઇ ખાતે રૂ.૭૧.૮૬ કરોડના ખર્ચે નિર્માણ થયેલ ડભોઇ … Read More

BREAKING: કોરોનાના ટેસ્ટિંગ માટે હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂર નથી

ગાંધીનગર, ૦૪ ડિસેમ્બર: જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય  તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન … Read More

રાહુલ ગાંધીને લઇને શરદ પવાર આ શું બોલ્યાં..??

અમદાવાદ, ૦૪ ડિસેમ્બર: રાજકારણના માહિર ખેલાડી ગણાતાં શરદ પવારે કોંગ્રેસના નેતા તરીકે રાહુલ ગાંધીની વિશ્વસનીયતા પર ટીપ્પણી કરી છે. NCP પ્રમુખે કહ્યું કે, રાહુલ ગાંધીમાં ‘નિરંતરતા’, સુસંગતતા તેમજ સમયસર બધાની … Read More

સમગ્ર રાજ્યમાં કોરોના સમય દરમ્યાન રૂ. ૧૭ હજાર કરોડના વિવિધ લોકાર્પણ-ખાતમૂર્હતના વિકાસ કામો થયા છે: મુખ્યમંત્રીશ્રી

એકલા અમદાવાદ મહાનગરમાં રૂ. ૨૮૫૭ કરોડના કામો કોરોના કાળ દરમ્યાન જનતા જનાર્દનને ચરણે ધર્યા છે:-શ્રી વિજયભાઇ રૂપાણી ન ઝૂકના હૈ – ન રૂકના હૈ ગુજરાતે સાકાર કર્યુ કોરોના સંક્રમણ કાળમાં … Read More

જામનગર શહેરમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવતા રાજ્યમંત્રી ધર્મેન્દ્વસિંહ જાડેજા

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં. ૫, ૬ અને ૯માં અંદાજીત રૂ.૮૪.૪૨ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત કરી લોકોની સુખાકારીમાં વધારો કરતાં રાજ્યમંત્રી જાડેજા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૩ ડિસેમ્બર: … Read More

સરકારી હોસ્પિટલની વિનામૂલ્યે સારવારના બદલે જો ખાનગી હોસ્પટલમાં સારવાર લીધી હોત તો મોટી રકમ ચૂકવવી પડી હોત: નર્સ કપિલ વજાણી

જી.જી. હોસ્પિટલના કોરોના વોરિયર સંકલન: પારુલ આડેસરા,જામનગર જામનગર, ૦૪ ડિસેમ્બર: દર્દીઓની સારવાર કરતાં ડોકટરોની સાથો સાથ કામ કરતી નર્સિંગ સ્ટાફ પણ મહત્વની કામગીરી કરતા હોય છે. માર્ચ-૨૦૨૦થી અત્યાર સુધીમાં જામનગરની … Read More

पश्चिम रेलवे की दो और विशेष ट्रेनों के परिचालन समय में परिवर्तन

अहमदाबाद, 03 दिसंबर: पश्चिम रेलवे द्वारा अधिसूचित किया गया है, कि ट्रेन संख्या 02931 / 02932 मुंबई सेंट्रल – अहमदाबाद डबल डेकर स्पेशल तथा ट्रेन संख्या 02833/44 अहमदाबाद- हावड़ा स्पेशल … Read More

“कोरोना वैक्सीन तो बन जाएगा, लेकिन बच्चों की पढ़ाई के नुकसान की भरपाई असंभव”: मनीष सिसोदिया

उपमुख्यमंत्री ने स्कूली बच्चों को ई-टेबलैट देकर कहा-“कोरोना वैक्सीन तो बन जाएगा, लेकिन बच्चों की पढ़ाई के नुकसान की भरपाई असंभव” तीन पावर कंपनियों ने सीएसआर के तहत दिए 1902 … Read More