BREAKING: કોરોનાના ટેસ્ટિંગ માટે હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂર નથી

ગાંધીનગર, ૦૪ ડિસેમ્બર: જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય  તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન … Read More

ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણના અધિકાર માટે રાજ્ય સરકાર તાત્કાલીક ૬૦૦૦ સરકારી શાળાઓ બંધ કરવાનો અવિચારી નિર્ણય રદ કરે: ડૉ. મનિષ એમ. દોશી

ગ્રામ્ય વિસ્તારની સરકારી શાળાઓ બંધ કરવાના અવિચારી નિર્ણયને ગુજરાતના હિત માટે તાત્કાલીક રદ કરવા બાબત. ગાંધીનગર, ૦૩ ડિસેમ્બર: ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી સરકારી અને ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાની રાજ્ય … Read More