BREAKING: કોરોનાના ટેસ્ટિંગ માટે હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂર નથી
ગાંધીનગર, ૦૪ ડિસેમ્બર: જે નાગરીકો સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા હોય તેઓએ હવે ડોકટરના ભલામણ કે પ્રિસ્ક્રીપ્શનની જરૂરીયાત રહેશે નહી રાજયના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયાનુસાર ICMR ની નવી ટેસ્ટીંગ ગાઈડલાઈન … Read More