સુરેન્દ્રનગર ખાતે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરાયું
સુરેન્દ્રનગર ખાતે પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કરાયું સુરેન્દ્રનગર, ૧૨ નવેમ્બર: સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે મોબાઈલ પશુ દવાખાનાનો લોકાર્પણ સમારોહ યોજાયો … Read More