કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ ચૂંટણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય … Read More

૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે: ડૉ. મનિષ દોશી

સૌરાષ્ટ્રના ઓળખ સમા સીરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જીન, બ્રાસપાટ સહિતના ૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટીંક સહિતની ચીજવસ્તુઓ, મશીનરી … Read More

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની : ડૉ. મનિષ દોશી

ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટથી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની : ખેડૂત બન્યો મજબૂર, ભાજપના મળતિયા બન્યા મજબૂત ગ્રામ સેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની … Read More

સુરેન્દ્રનગર: સરકારી/ગ્રાંટ-ઈન-એઈડ/સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ-૨૦૨૦ના પ્રવેશસત્રમાં ખાલી રહેતી બેઠકો પર સરકારી/ગ્રાંટ-ઈન-એઈડ/સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે  સુરેન્દ્રનગર, ૦૯ ઓક્ટોબર: ઔદ્યોગીક તાલીમ સંસ્થા – સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની … Read More

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી

સુરેન્દ્રનગર ૦૮ ઓક્ટોબર: વિધાનસભાની પેટા ચૂંટણીના મૂક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા … Read More

ઘુડખર અભ્યારણ્યમાં ઘુડખરની સંખ્યામાં વધારો નોંધાયો

સુરેન્દ્રનગર,૦૫ ઓક્ટોબર: ઘુડખર અભયારણ્ય – ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં આ રણ … Read More

ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી

સુરેન્દ્રનગરના રાજસીતાપુર ગામના સ્વસહાય જૂથની બહેનોએ નિદર્શન ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ૨૪ સપ્ટેમ્બર: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં મિશન મંગલમ્ યોજના … Read More

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સુરેન્દ્રનગર  જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને સંકલન:માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ૨૧ સપ્ટેમ્બર:સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને માહેઃ-સપ્ટેમ્બર-૨૦૨૦ના માસ માટે ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના‘‘ (PMGKAY) હેઠળ તા.૩૦/૯/૨૦૨૦ … Read More

રાજય સરકારે શાળાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી:મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળીયા

સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ યોજાયો માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર શિક્ષક દિન નિમિત્તે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થિત દયામયી હાઈસ્કુલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક … Read More

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા શિક્ષણ સંઘ પ્રેરિત સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લાના વઢવાણ, મુળી, લખતર અને … Read More