ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાયદરે વિતરણ કરવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગરઃ- સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માં ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ(સોલાર લાઈટ ટ્રેપ) સહાયદરે વિતરણ કરવાની યોજના મંજુર કરવામાં  આવી છે. સોલાર લાઈટ ટ્રેપ … Read More

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ધન્‍વંતરી રથ દ્વારા રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના … Read More

ગુજરાતમાં ૭૫ લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ:પાણી પુરવઠા મંત્રીશ્રી

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો             રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા સ્થિત એ.પી.એમ.સી. ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. … Read More