રાજકોટમાં આવતા બહારના મુસાફરોનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે સતત કરાતુ કોરોના સ્ક્રિનિંગ અને ટેસ્ટિંગ
રાજકોટ મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રની કોરોના સંદર્ભે સાવચેતીની કામગીરીને આવકારતા મુસાફરો અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૦૧ ડીસેમ્બર:રાજકોટ શહેરમાં પ્રવેશતા બહારના મુસાફરો દ્વારા કોરોનાનું સંક્રમણ ન થાય અને જો મુસાફરો કોરોનાથી … Read More