“એક વાત મહાત્માની” અંક ૨૦: કલકતામાં ગાંધીજી

ગાંધીજી આફ્રિકાથી પરત ફર્યા બાદ મુબઈ-પુના પ્રવાસ દરમિયાન ગાંધીજીની મુલાકાત ગોપાલ કૃષ્ણ ગોખલે સાથે થઇ હતી. આફ્રિકામાં ગાંધીજીએ શરુ કરેલા સત્યાગ્રહમાં ગોપાલ કૃષ્ણ ગોખલેએ મુંબઈમાં અને આફ્રિકામાં પણ તેમણે ખુબ … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૯ : કેળવણીકાર ગાંધીજી

“સાક્ષરતા એ શિક્ષણની શરૂઆત કે અંત નથી” મહાત્મા ગાંધીજીને આપણે રાજનીતિજ્ઞ, સામાજિક સુધારક તરીકે તો જોયા છે પરંતુ તેમની કામગીરીનો વધુ એજ આયામ હતો તે હતો શિક્ષણ. કાકા સાહેબ કાલેલકરએ … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૮ : ખાદીનો જન્મ

“ખાદી માત્ર વસ્ત્ર નહી વિચાર છે” “ખાદીશક્તિ અને રેંટિયા”ની તાકાતથી હિન્દુસ્તાનનાં લાખો ગરીબોની ગરીબીને નાથીને આઝાદી મેળવવાનું માધ્યમ બની શકે તેવું ગાંધીજીનું માનવું હતું. હિન્દુસ્તાનમાં ચાર મહિના તો કોઈ કામ … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૭ : સાર્જન્ટ મેજર ગાંધી

આફ્રિકાનાં જોહાનીસ્બર્ગમાં હજુ મહાત્મા ગાંધી માંડ થાળે પડ્યા હતા ત્યાં તેમને નાતાલમાં શરુ થયેલા ઝૂલું બળવાનાં સમાચાર મળ્યા. વર્ષ ૧૯૦૬માં બ્રિટીશ સરકાર દ્વારા નાખવામાં આવેલ ટેક્સના વિરોધમાં ઝુલુ લોકોએ કર … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૬ : ગાંધીજીનાં રચનાત્મક કાર્યો

હિન્દુસ્તાનની આઝાદી ઝંખી રહેલા તમામ ભારતવાસીઓની આંખોમાં ઉત્કૃષ્ઠ ભારતનું સ્વપ્ન તરી રહ્યું હતું. પરંતુ આ દેશને કઈરીતે ઉત્કુષ્ઠ અને શ્રેષ્ઠ બનાવી શકાય તે અંગેનો માર્ગ અને વિચાર, ખ્યાલ મહાત્મા ગાંધીજીએ … Read More

“એક વાત મહાત્માની” અંક: ૧૫ ગાંધીજીનો ધર્મ.

મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં વિદેશ તેમજ દેશમાં કરેલ ભ્રમણ દરમિયાન ઘણા ધર્મથી પરિચિત થયા તે દિવસોમાં લોકો ધર્મ પ્રત્યે એક રૂઢીચુસ્ત દ્રષ્ટિકોણ ધરાવતા હતા. મહાત્મા ગાંધીજીએ પોતાના ગતિશીલ વિચારોથી પ્રવર્તમાન … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૪: હિન્દ છોડો

હિન્દુસ્તાનને “આઝાદ ભારત” તરીકે જોવા દેશના દરેક સ્વાતંત્ર સેનાનીઓ, આગેવાનો અને નાગરીકો ઝંખી રાખ્યા હતા. વર્ષ ૧૯૩૯માં થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ગાંધીજીએ અંગ્રેજો સરકારને ટેકો બોઅરની લડાઈમાં ઘાયલ સૈનિકોને મદદની … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૩: ત્રિપુટી

આઝાદી માટેની ચળવળમાં દિગ્ગજ મહાનુભાવોએ પોતાનો જીવ રેડયો છે.  દરેક સ્વાતંત્ર સંગ્રામનાં સેનાનીઓ ભારત ઘડતરમાં પોત પોતાના શ્રેત્રમાં ઉમદા યોગદાન આપ્યું જેના મીઠા ફળ આજની પેઢી ચાખી રહી છે. તેમ … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૨ : ગાંધીજીનાં બે ગુરુ

“ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય”- કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે. મહાત્મા ગાંધીને અસંખ્ય લોકોએ પોતાના ગુરુ માન્યા છે. તેમને આપેલા … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૦ : દાંડીયાત્રા

દાંડીયાત્રાએ એક પવિત્રયાત્રા માનવામાં આવી છે. અને આ યાત્રા દ્વારા બ્રિટીશ સરકાર સામે પૂર્ણ સ્વરાજ મેળવવાનું રણશીગું ફૂકાયું હતું. સત્યાગ્રહની આ લડાઈની શરૂઆતમાં જ વલ્લભભાઈ પટેલની થયેલી ધરપકડથી ગાંધીજી થોડા … Read More