“એક વાત મહાત્માની” અંક ૧૮ : ખાદીનો જન્મ

“ખાદી માત્ર વસ્ત્ર નહી વિચાર છે” “ખાદીશક્તિ અને રેંટિયા”ની તાકાતથી હિન્દુસ્તાનનાં લાખો ગરીબોની ગરીબીને નાથીને આઝાદી મેળવવાનું માધ્યમ બની શકે તેવું ગાંધીજીનું માનવું હતું. હિન્દુસ્તાનમાં ચાર મહિના તો કોઈ કામ … Read More

“એક વાત મહાત્માની” અંક ૧: ત્રણ ગોળી..

સાંજનાં સમયે રોજીંદા ક્રમની જેમ પ્રાર્થના સભા માટે મહાત્મા ગાંધી તૈયાર થઇ રહ્યા હતા આભાએ તેમનું ભોજન બનાવ્યું હતું. ભોજનમાં બકરીનું દૂધ, બાફેલી અને કાચી ભાજીઓ, થોડાં સંતરાં, આદુનો રસ નાખેલો કુંવારપાઠાનો રસ, લીંબુ … Read More