प्रकृति और पर्यावरण को जीवंत बनाए रखने की हमारी संस्कृति का परिचायक हरियाली अमावस्या:नीला टकसाली

उज्जैन,20 जुलाई : हरियाली अमावस्या ,धरती पर हरी चादर की हरियाली ओढ़ाने का त्योहार, प्रकृति और पर्यावरण को जीवंत बनाए रखने की हमारी संस्कृति का परिचायक। इस अवसर पर भारत … Read More

પશ્ચિમ રેલ્વેની 408 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 79 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

કોરોના રોગચાળાને કારણે આંશિક લોકડાઉનનાં હાલનાં વિપરીત સંજોગો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની પાર્સલ વિશેષ ટ્રેનો અને ગુડઝ ટ્રેનો દેશના વિવિધ ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓની સતત સપ્લાયની ખાતરી આપી રહી છે. આ … Read More

ટી.બી. અને કોરોનાગ્રસ્ત પરવીનબાનું પઠાણે દોઢ મહિનો સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ કોરોનાને હરાવ્યો

કોરોનાની સારવાર દરમિયાન ટી.બી.ની બિમારી થતા જીવવાની આશા છોડી દીધી હતી, પરંતુ ડોક્ટરોની મહેનતથી દોઢ મહિનામા સંપૂર્ણ સ્વસ્થ થઈ છું: પરવીનબાનુ પઠાણ દર્દીની સેવા કરવી અમારો એક માત્ર ઉદ્દેશ્ય છે, … Read More

સ્વામી સચ્ચિદાનંદજી આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા અનાજની ૧૨૦૦ કીટનું વિતરણ કરાયું

કોરોનાના કાળમાં પણ એકબીજાને ટેકો આપીને ઉપકાર નહીં પરંતું આપણી ફરજ સમજીને મદદરૂપ થવાનું છે:-કલેકટર આર.જી. ગોહિલ કોરોનાથી બચવા માટે સરકાર દ્વારા જે પણ નિયમો બનાવવામાં આવે તેનું અવશ્ય પાલન … Read More

संकट के समय सरकार, समाज, सिनेमा, सहाफत “चार जान-एक जिस्म” की तरह काम करते हैं:नकवी

मुख्तार अब्बास नकवी: समाज के किसी हिस्से का सुधार “नियमों में जकड़” से नहीं बल्कि “नियत की पकड़” से मुमकिन हैं दिल्ली विश्वविद्यालय के सेंटर फॉर प्रोफेशनल डेवलपमेंट इन हायर … Read More

રાજ્યના ગરીબ-ઘરવિહોણા પરિવારો માટે ગુજરાતે ૩ વર્ષમાં ૧૦ લાખ આવાસો નિર્માણ કર્યા:મુખ્યમંત્રીશ્રી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ૪૧૬આવાસો- પાટડી તાલુકા સેવાસદનના ઇ-લોકાર્પણ કરતા શ્રી વિજયભાઇ રૂપાણી રૂ. ૧૮.૧૭ કરોડના ખર્ચે ૪૧૬ આવાસો-રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે પાટડી તાલુકા સેવાસદન કોરોનાની મહામારી વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક રોજીંદી … Read More

જામનગર તાલુકાના ઠેબા ગામ સજ્જડ બંધઆજથી એક સપ્તાહ માટે સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત

જામનગર, ૨૦ જુલાઈ:જામનગર તાલુકાના ઠેબા ગામમાં થી પણ કોરોના ના દર્દીઓ સામે આવતા જતા હોવાથી, અને કોરોના નું સંક્રમણ સ્થાનિક લેવલે વધી ગયું હોવાથી ઠેબા ગામમાં સ્વૈચ્છિક રીતે એક સપ્તાહ … Read More

આ વર્ષે ભારતીય ટપાલ વિભાગ દ્વારા રાખી મેલ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

19 JUL 2020 by PIB Ahmedabad રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 03 ઓગસ્ટ, 2020ના રોજ ઉજવવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટને મોટી સંખ્યામાં રાખી મેલ પ્રાપ્ત થવાની સંભાવના છે. એ સમયગાળા દરમિયાન રાખી મેલનો … Read More

पिछले 24 घंटे में स्वस्थ हुए 23,600 से ज्यादा लोग

सक्रिय मामलों की तुलना में स्वस्थ होने वालों की संख्या 3 लाख से भी ज्यादा प्रति मिलियन जांच (टीपीएम) 10,000 के करीब पहुंचीं 19 JUL 2020 by PIB Delhi केन्द्र … Read More

कार्यस्थल के लिए कोविड सुरक्षा प्रणाली (सीओपीएस) का अनावरण किया

दुर्गापुर स्थित सीएसआईआर-सीएमईआरआई ने कार्यस्थल के लिए कोविड सुरक्षा प्रणाली (सीओपीएस) का अनावरण किया 19 JUL 2020 by PIB Delhi दुर्गापुर स्थित सीएसआईआर-सीएमईआरआई ने वर्तमान महामारी परिदृश्य में एक क्रांतिकारी … Read More