અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક સરળતાએ ઉપલબ્ધ કરાવાશે સરકાર

મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય ગુજરાતમાં ૧ ઓગસ્ટથી જાહેરમાં માસ્ક નહિ પહેરનારા-જાહેરમાં થૂંકનારા લોકો પાસેથી પ૦૦ રૂપિયા દંડ લેવાશે નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક સરળતાએ ઉપલબ્ધ કરાવાશે … Read More

पश्चिम रेलवे ने माल यातायात से हासिल की 2667 करोड़ रु. की आमदनी

अहमदाबाद,28 जुलाई 2020 समूची दुनिया में जनजीवन को प्रभावित करने वाली महामारी कोरोनावायरस केकारण हमारा देश भी सबसे कठिन समय का सामना कर रहा है। पूर्ण लॉकडाउन और वर्तमानपरिदृश्य के … Read More

લોકડાઉન દરમિયાન મુશ્કેલ પડકારો હોવા છતાં પશ્ચિમ રેલ્વેએ ગુડ્સ ટ્રાફિક થી હાંસિલ કરી 2667 કરોડ ની આવક

અમદાવાદ,૨૮ જુલાઈ ૨૦૨૦ સમગ્ર વિશ્વના જનજીવનને પ્રભાવિત કરતા કોરોનાવાયરસ રોગચાળાને કારણે આપણો દેશ પણ સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. પૂર્ણ લોકડાઉન  અને વર્તમાન પરિસ્થિતિ દરમિયાન મુશ્કેલ પડકારો હોવા … Read More

बीसीसीएल के पूर्व निदेशक की पुत्री ने पिता और पति पर लगाए प्रताड़ित करने का आरोप

रिपोर्ट:शैलेश रावल, धनबाद धनबाद। बीसीसीएल के एक पूर्व निदेशक (तकनीकी) डीसी झा की पुत्री अनुप्रिया मिश्रा ने अपने पिता और पति समेत आउटसोर्सिंग के संचालक करोड़पति ठेकेदार लालबाबू सिंह और … Read More

હાર્દિક પટેલ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ આજે સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોય્યા

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા અંબાજી 28 જુલાઈ ગુજરાત કોગ્રેસ સમીતી ના નવ નિયુક્ત કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર સમાજ ના અગ્રણી નેતા હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ આજે સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજી … Read More

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર નજીકની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પાકિસ્તાની સૈન્યની ઘુસણખોરી સામે ‘ઓપરેશન વિજય’માં ભારતીય સશસ્ત્ર દળની જીતની 21 મી. … Read More

जल जीवन मिशन के अंतर्गत राजस्थान को इस वर्ष 2,522 करोड़ रुपए आबंटित 21 लाख नल कनेक्शन देने का लक्ष्य

प्रविष्टि तिथि: 27 JUL by PIB Delhi राजस्थान की चिलचिलाती धूप और बेहद दुर्गम स्थानों पर पैदल चलकर पानी लाना!! ये है महिलाओं के दिन की शुरुआत और उनकी जीवन शैली … Read More

કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસો પ્રશંસનીય: આઈ.આઈ.એમ.એ

આઈ.આઈ.એમ.ના રિપોર્ટની હાઈલાઈટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવાયા છે. મેનેજમેન્ટ ઓફ … Read More

કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા કેટલી અસરકારક છે જાણો આ વિશેષ અહેવાલમાં

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારો માટે આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં ૨૧૦૧ કોરોના વોરીયર્સ, ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંશમની વટી, આયુષ-૬૪, … Read More

જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને પાઘ ચડાવાઇ

શ્રાવણમાસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાને ખાસ તૈયાર કરાયેલ પાઘ જામનગરથી તૈયાર કરી અર્પણ કરવામાં આવ્યો રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર અને સોમનાથ મહાદેવ મંદિરનો સબંધ ખૂબ જ જુનો છે સોમનાથ મંદિરના … Read More