भारत ने एक ही दिन में 4.2 लाख से भी अधिक कोविड टेस्‍ट का ‘नया रिकॉर्ड’ बनाया

अब तक लगभग 1.6 करोड़ सैंपल की जांच की गई है कोविड से मौतों की दर काफी घटकर 2.35% के स्‍तर पर आ गई है 25 JUL 2020 by PIB … Read More

શ્રી સોમનાથ મહાદેવને આજરોજ ઋષી દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો.

સોમનાથ, ૨૫ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અદભુત દર્શન શ્રાવણના પાંચમા દિવસના શૃંગાર

पश्चिम रेलवे के महाप्रबंधक द्वारा “द वॉरियर्स ऑफ द कोविड पैंडेमिक” विशेष बुकलेट का डिजिटल विमोचन

महाप्रबंधक ने पश्चिम रेलवे की अग्रिम पंक्ति के सभी सच्चे कर्मवीरों को समर्पित की विशेष पुस्तिका कोरोना महामारी के कारण घोषित लॉकडाउन के दौरान पश्चिम रेलवे की महत्त्वपूर्ण उपलब्धियों पर … Read More

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા વિશેષ પુસ્તિકા “કોવિડ રોગચાળોનાં વોરિયર્સ” નું ડિજિટલ વિમોચન

કોરોના રોગચાળાને કારણે જાહેર થયેલ લોકડાઉન દરમિયાન  પશ્ચિમ રેલ્વેની મહત્વપૂર્ણ ઉપલ્બધિઓના આધારે વિશેષ પુસ્તિકાનું ડિજિટલ પ્રકાશન બુધવારે 22 જુલાઈ, 2020 ને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા કરવામાં … Read More

અમદાવાદ વિભાગના રેલ્વે કર્મચારીઓએ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન અને તાપમાન પરીક્ષણના ઉપકરણો બનાવ્યા

આખી દુનિયામાં કોવિડ-19 કટોકટીનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રેલ્વે દ્વારા આ વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા  રેલ્વે કામદારો પણ જીજાન થી જોડાયેલા છે.આ જ સમયગાળામાં, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ … Read More

“કારગિલ યોદ્ધાના જુસ્સો” સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેના જંગ બિરદાવવા લાયક

કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ કારગિલ યુધ્ધના … Read More

‘…અને જ્યારે સિવીલ હોસ્પિટલના હ્રદય પર જ ઘા થયો…

૧૨ વર્ષ થઈ ગયા… ઘટનાના ઘા ઉંડા જરૂર હતા…પણ સેવા- સુશ્રુષા-સંવેદનાને પગલે રૂઝ આવી… ૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવા હંમેશા અવ્વલ રહી છે : … Read More

વિનામૂલ્યે અન્ન વિતરણ, દેશમાં 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યો છે લાભ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્ન યોજનામાં સતત ચોથા મહિને થઇ રહ્યું છે વિનામૂલ્યે અન્ન વિતરણ, દેશમાં 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યો છે લાભ કેન્દ્ર સરકારની અન્ન યોજનાના … Read More

દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત દસમાં ક્રમે

૨૪ જુલાઈ સુધી રાજ્યમાં કુલ ૧૪,પલ્પ ટેસ્ટ કરવામાં આવ્યા ૨૨૪.૫૩ ટેસ્ટ પ્રતિ દિન પ્રતિ મીલીયન વસ્તી રાજ્યમાં દિનપ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે અને હાલ પ્રતિદિન ૧૪ … Read More