આજે દાંતામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા

દાંતા તાલુકા માં પણ કુલ 30 જેટલાં પોઝીટીવ કેસો નોંધાયા.. માં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા અંબાજી 01 ઓગસ્ટ : દેશ ભરમાં કોરોના ની મહામારી … Read More

पश्चिम रेलवे द्वारा ई-नीलामी के ज़रिये 45 करोड़ रु. मूल्य की स्क्रैप बिक्री

कोरोना वायरस लॉकडाउन के दौरान पश्चिम रेलवे द्वारा ई-नीलामी के ज़रिये 45 करोड़ रु. मूल्य की स्क्रैप बिक्री करके पूरी भारतीय रेल पर सर्वाधिक स्क्रैप बिक्री का रिकॉर्ड दर्ज़ कोरोनावायरस … Read More

માતાના દૂધ થી વિવિધ કારણોસર વંચિત ૭૬૪ નવજાત શિશુઓને મળ્યું આરોગ્યનું વરદાન

વિશ્વ સ્તનપાન સપ્તાહ વિશેષ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્થાપિત માતૃ દૂધ બેંકમાં પ્રથમ દસ મહિના દરમિયાન ૨૨૮૯ ધાત્રી માતાઓએ ૨.૧૩ લાખ મિલીલીટરથી વધુ અમૃત સમાન માતૃ દૂધનું કર્યું દાન સંકલન:બી.પી.દેસાઈ નાયબ … Read More

मोबाइल फोन और इलेक्ट्रॉनिक संघटक पुर्जों के विनिर्माण में एक नए युग की शुरुआत

पीएलआई योजना से मोबाइल फोन और इलेक्ट्रॉनिक संघटक पुर्जों के विनिर्माण में एक नए युग की शुरुआत अगले 5 वर्षों में 11.50 लाख करोड़ रु.के उत्पादन और 7 लाख करोड़रु. … Read More

જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદના પવિત્ર તહેવારની સાદગીપૂર્વક ઉજવણી

શહેરની પ્રસિદ્ધ ઈદગાહ મસ્જિદ સામૂહિક નમાજ માટે બંધ રખાઈ: પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૦૧ ઓગસ્ટ ૨૦૨૦ મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર બકરી ઇદની આજે ખૂબ જ સાદગીપૂર્વક … Read More

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મારી દીકરીનો નહીં પણ મારો જીવ બચાવ્યો છે:સિકંદરભાઈ

સંકલન: હેતલ દવે, રાજકોટ “દિકરી” આ ત્રણ અક્ષરનો શબ્દ સાંભળતા જ પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં વહાલનો દરિયો ઉમટી પડતો હોય છે. અમીર હોય કે ગરીબ, કોઈપણ પરિવાર તેની દીકરી માટે સવિશેષ … Read More

પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી

નવજાત શિશુએ ‘દસ’ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું કોરોનાના કપરાકાળમાં બાળ રોગ સર્જરી વિભાગની ‘ડબલ સેન્ચ્યુરી’ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર … Read More

સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી

સોમનાથ,૩૧ જુલાઈ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ  મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ  ધનરાજભાઇ  નથવાણી  આવેલ હતા. તેઓએ દર્શન  તત્કાલ મહાપુજન  કરી ધન્ય બન્યા હતા. આ  પ્રસંગે તેઓનું  સ્મૃતીભેટ  આપી  સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ  કરેલુ હતું. 

2Gને ઇતિહાસનો હિસ્સો બનાવી દેવા માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાં લેવા જરૂરીઃ અંબાણી

 ભારતના 30 મિલિયન (30 કરોડ) મોબાઇલ ઉપયોગકર્તા 2G યુગમાં ફસાયેલા છે, મોબાઇલ યુગને 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી “દેશ કી ડિજિટલ ઉડાન”માં શ્રી અંબાણીનું વર્ચ્યુઅલ સંબોધન મુંબઈઃરિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન શ્રી મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, 2Gને એક … Read More

સુરત સરકારી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની બહેનોકોરોનાગ્રસ્ત ભાઇઓને રક્ષાસુત્ર બાંધશે

સારા સ્વાસ્થ્ય અને જીવનરક્ષાની કામના સાથે સરકારી નર્સિંગ કોલેજ સુરતની વિદ્યાર્થીની બહેનો સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત ભાઇઓને રક્ષાસુત્ર બાંધશે – રિપોર્ટ:પરેશ ટાપણીયા  સુરત:શુક્રવાર:પવિત્ર રક્ષાબંધનનો તહેવાર હોય અને બહેન ભાઇ એકબીજાને જરૂરથી … Read More