સોમનાથ મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ ધનરાજભાઇ નથવાણી

સોમનાથ,૩૧ જુલાઈ: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ  મહાદેવના દર્શનાર્થે રિલાયન્સના ગૃપ પ્રેસીડેન્ટ  ધનરાજભાઇ  નથવાણી  આવેલ હતા. તેઓએ દર્શન  તત્કાલ મહાપુજન  કરી ધન્ય બન્યા હતા. આ  પ્રસંગે તેઓનું  સ્મૃતીભેટ  આપી  સન્માન ટ્રસ્ટના જનરલ મેનેજરશ્રી એ  કરેલુ હતું.