કંગનાનો ફરી એકવાર ઉદ્ધવ સરકાર પર વાર,ક્લિક કરી જાણો મુંબઈ છોડતા પહેલા શું કહ્યું અભિનેત્રીએ?

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૪ સપ્ટેમ્બર:એક અઠવાડિયા માટે મુંબઈ આવેલી અભિનેત્રી કંગના રનૌત ફરી પોતાના ઘરે મનાલી પહોંચી. જો કે જતા જતા તેને ઉદ્ધવ સરકાર-શિવસેના અને કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા.કંગનાએ … Read More

અમદાવાદ મંડળ દ્વારા ‘ફીટ ઈન્ડિયા ફ્રીડમ રન’ નું આયોજન

 અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદ મંડળ સ્પોર્ટ્સ એસોસિએશન ના તત્વાધાન માં સાબરમતી ક્રિકેટ ગ્રાઉન્ડ પર ‘ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશન ના અધ્યક્ષ … Read More

अहमदाबाद मण्डल द्वारा “फिट इंडिया फ्रीडम रन” का आयोजन

अहमदाबाद, 14 सितम्बर:पश्चिम रेलवे के अहमदाबाद मंडल द्वारा अहमदाबाद मंडल स्पोर्ट्स एसोसिएशन के तत्वाधान में साबरमती क्रिकेट ग्राउंड पर “फिट इंडिया फ्रीडम रन “ का आयोजन किया गया। एसोसिएशन के … Read More

અમદાવાદ મંડળ પર હિન્દી દિવસ નું આયોજન

  અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર હિન્દી દિવસ નું આયોજન કરવામાં આવ્યું.મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ની અધ્યક્ષતા માં આયોજિત કાર્યક્રમ માં શ્રી ઝા એ … Read More

अहमदाबाद डिवीजन पर ‘हिन्दी दिवस’ का आयोजन

अहमदाबाद, 14 सितम्बर:पश्चिम रेलवे के अहमदाबाद डिविजन पर ‘हिन्दी दिवस’ का आयोजन किया गया। मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा की अध्यक्षता में आयोजित कार्यक्रम में श्री झा ने … Read More

માનવ જીવનને બચાવવામાં પરમસુખનો વૈભવ માણતા પ્લાઝમા ડોનર

  પ્લાઝમા ડોનર ડો. રાજીવ ધોકીયા અને કોરોના વિજેતા સંદીપભાઈ ઠુંમર અમદાવાદ,૧૪ સપ્ટેમ્બર:રાજકોટ સિવિલ ખાતે અહીંના જ મેડિકલ કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થી  રહી ચૂકેલા અને હાલ ઉપલેટા ખાતે પ્રેક્ટિસ કરતા ડો. રાજીવ ધોકીયાએ … Read More

રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

રાજકોટ જિલ્લાના એવા ગામો  જે   પ્રેરણાનો રાહ ચીંધે છે રાજકોટ જિલ્લાના ૨૫૯ ગામોમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સંક્રમણને  કાબૂમાં લેવા ડોર ટુ … Read More

ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે: ડો. સાંગે ચોડન લેપ્ચા

પી.ડી.યુ મેડીકલ કોલેજમાં કાન,નાક,ગળાના અભ્યાસની સાથે રાજકોટ સિવીલ હોસ્પિટલમાં સેવા બજાવતી મુળ સિક્કીમની ડો. સાંગે લેપ્ચા ગાંધીજીના ગુજરાતમાં સ્ત્રીઓ સલામત છે તેથી ઈ.એન.ટી.ના અભ્યાસ માટે રાજકોટ પસંદ કર્યું: ડો. સાંગે ચોડન … Read More

સુરતના આઇટીઆઇ સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરે ગુજરાતને ગૌરવાન્વિત કર્યું

ભારત સરકારના “મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપનો કૌશલાચાર્ય એવોર્ડ-૨૦૨૦” ઈશ્વરભાઇ કણઝરીયાને એનાયત સુરત આઈ.ટી.આઈ. ખાતે CNC અને VMC સેક્ટરમાં અદ્યતન લેબ તૈયાર કરીને હજારો વિદ્યાર્થીઓને તાલીમ આપી ચૂકયા છેઃ … Read More

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કર્યું

મનપાના ડેપ્યુટી કમિશનર એન.વી.ઉપાધ્યાયે પ્લાઝમાં દાન કરી સાચા કર્મયોગીની નૈતિક ફરજ અદા કરી લોડકાઉન દમિયાન શ્રમિકોને ભોજન, ડિસઈન્ફેકશનથી લઈને અનેક જવાબદારી નિભાવી હતી અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૪ સપ્ટેમ્બર:કોરોનાની … Read More