મુખ્યમંત્રીશ્રીએ ‘જનજાતિ-ગુજરાત’ વેબસાઈટનું લોકાર્પણ કર્યું

સરકારે ૧.૨૫-સવા લાખથી વધારે વનબંધુઓને જમીન માલિકીના હકપત્રોનું વિતરણ કરી ૭૩-એ.એ. હેઠળ વનબંધુઓના માલિકી હકનું રક્ષણ કર્યું છે- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સરકારે વનબંધુ યોજના થકી રૂપિયા એક લાખ કરોડથી વધુ … Read More

રેલ્વે સુરક્ષા બળ ના ‘ઉત્થાન દિવસ’ પર વિવિધ કાર્યક્રમો નું આયોજન

અમદાવાદ,૨૦ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા “Raising Day” નિમિત્તે અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.  મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા અને વરિષ્ઠ મંડળ … Read More

रेलवे सुरक्षा बल का ‘उत्थान दिवस’ पर विभिन्न कार्यक्रमों का आयोजन

 अहमदाबाद, 20 सितम्बर:पश्चिम रेलवे के अहमदाबाद मण्डल पर रेलवे सुरक्षा बल द्वारा ‘उत्थान दिवस’ रेजिंग डे के अवसर पर कई  कार्यक्रमों का आयोजन किया जा रहा है। मंडल रेल प्रबंधक … Read More

પ્રધાનમંત્રીએ સંસદમાં કૃષિ વિધેયક પસાર થવા બદલ શુભેચ્છા પાઠવી

20 SEP 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં કૃષિ વિધેયક પસાર થવા બદલ ખેડૂતોને શુભેચ્છા પાઠવી છે અને તેને ભારતીય કૃષિના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. … Read More

સંસદમાં ખેડૂતોના કૃષિ સેવા બિલ, 2020 પસાર કરવામાં આવ્યા

સંસદમાં ખેડૂતોના ઉત્પાદનના વેપાર અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020 તથા કિંમતની ખાતરી પર ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 પસાર કરવામાં આવ્યા … Read More

ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી.

કરોડો રૂપિયાનાં કરારો-એમઓયુંની માત્ર જાહેરાતો, જમીન પર કોઈ કામગીરી નહિ ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દેશની સુરક્ષા ખાતર ચાઈના સાથેના એમઓયુ રદ્દ કરે: ડૉ.મનીષ દોશી. ચાઇના ભારતના “મેપ(સુરક્ષા)” સાથે રમત રમે … Read More

प्रधानमंत्री ने किसानों को बधाई दी

संसद में कृषि संबंधित विधेयकों के पारित होने पर प्रधानमंत्री ने किसानों को बधाई दी 20 SEP 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने संसद में कृषि संबंधित … Read More

ખાસ ફરજ પરના અધિકારીએ સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી

ખાસ ફરજ પરના અધિકારીએ વડોદરા શહેરના ખાસવાડી અકોટા અને વાસણા સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી ડો.રાવે સ્મશાનો ખાતે જલારામ ટ્રસ્ટની સેવાઓને શહેર માટે ઉમદા ગણાવીને બિરદાવી છે. ડો.રાવે આપ્યો … Read More

૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી

મોટા વરાછા મેડિકલ એસોસિએશનના ૭૦ તબીબોએ પ્લાઝમા અને રક્તદાન કરીને આરોગ્ય પ્રહરીની ફરજને સાર્થક કરી ૩૭ તબીબોએ પ્લાઝમા અને ૩૩ તબીબોએ રક્તદાન કરી માનવતા મહેકાવી સુરત, ૨૦ સપ્ટેમ્બર: કોરોના સામે … Read More

भारतीय रेलवे ने नौ लाख 79 हजार दिहाड़ी रोजगार अवसर प्रदान किये

भारतीय रेलवे ने गरीब कल्‍याण रोजगार अभियान के अंतर्गत 18 सितम्‍बर 2020 तक  नौ लाख 79 हजार दिहाड़ी रोजगार अवसर प्रदान किये ये दिहाड़ी रोज़गार 6 राज्यों बिहार, झारखण्‍ड, मध्‍य … Read More