ભવાઈ દ્વારા કોરોનાથી બચાવના પગલાંઓ અંગે મનોરંજન સાથે જ્ઞાન આપવાનો સ્તુત્ય પ્રયાસ

જિલ્લામાં કોરોના અટકાયત માટે “કોવિડ-૧૯ વિજય રથ” દ્વારા યોજાશે જનજાગૃતિ કાર્યક્રમો ભવાઈ દ્વારા કોરોનાથી બચાવના પગલાંઓ અંગે મનોરંજન સાથે જ્ઞાન આપવાનો સ્તુત્ય પ્રયાસ વિજયરથ રાજ્યના ૩૩ જિલ્લાઓના ૯૦ તાલુકામાં અંદાજે … Read More

કોવિડ-૧૯ અંગે ફોન દ્વારા તેમના અભિપ્રાયો મેળવા જિલ્લા પંચાયતનો અભિનવ પ્રયોગ

આરોગ્યના ટેકો એપમાં નોંધાયેલા લોકોને કોવિડ-૧૯ અંગે ફોન દ્વારા તેમના અભિપ્રાયો મેળવાયા ગ્રામ્ય વિસ્તારના સંક્રમિત તેમજ સંક્રમિત ન થયેલા લોકોને પ્રશ્નોત્તરી દ્વારા માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતર જાળવવા અંગે પુછાયા … Read More

‘બેટી બચાવો બેટી પઢાઓ’ યોજના અંતર્ગત સુરત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક મળી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: દીકરીઓનો જન્મને વધાવવા સાથે દીકરીના જન્મદરમાં વધારો થાય તેમજ દીકરીઓ દરેક ક્ષેત્રમાં શિક્ષણ થકી પુરૂષ સમોવડી બની, વિકાસની પ્રક્રિયામાં ભાગીદાર થાય તેવા આશયથી … Read More

આપત્તિના સમયે પ્રામાણિક્તાથી ખેડૂતોના પડખે ઊભા રહેવું એ અમારો ધર્મ છે :આર.સી.ફળદુ

રાજ્યમાં હજુ પણ વરસાદ પડશે અને ખેડૂતોને નુક્સાન થશે તો ખેડૂતોને સહાયરૂપ થવા સરકારનું મન ખુલ્લુ છે – સરકાર ચોક્કસ સહાય કરશે :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી શ્રી કિસાન … Read More

રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ડો. વિનોદ રાવ

વડોદરાની સયાજી હોસ્પિટલને રાજ્ય સરકારે ૪૦ નવા અદ્યતન વેન્ટિલેટર આપ્યા: ખાસ ફરજ પરના અધિકારીએ આપી જાણકારી વડોદરા,૨૨ સપ્ટેમ્બર: વડોદરા સયાજી હોસ્પિટલ ખાતેની કોવિડ સારવાર સુવિધાને નવું બળ મળ્યું છે.આ અંગે … Read More

સ્વચ્છ રેલ પરિસર દિવસ પર અમદાવાદ સ્ટેશન પર શ્રમદાન નું આયોજન

 અમદાવાદ,૨૨ સપ્ટેમ્બર: પશ્ચિમ રેલ્વે દ્વારા આજે ‘સ્વચ્છ રેલ – સ્વચ્છ ભારત’ સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છ રેલ પરિસર દિવસ’ નિમિત્તે અમદાવાદ મંડળ ના મોટા સ્ટેશનો, કાર્યાલયો અને ડેપોમાં સઘન … Read More

स्वच्छ रेल परिसर दिवस पर अहमदाबाद स्टेशन पर श्रमदान का आयोजन

अहमदाबाद, 22 सितम्बर: पश्चिम रेलवे द्वारा मनाए जा रहे “स्वच्छ रेल – स्वच्छ भारत” स्वच्छता पखवाड़े के तहत आज ‘स्वच्छ रेल परिसर दिवस’ के अवसर पर अहमदाबाद मंडल के प्रमुख … Read More

નહેરૂ યુવા કેન્દ્ર અને સાર્થક યુથ ક્લબ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય નહેરુ યુવા કેન્દ્ર સૂરત અને સાર્થક યુવા મંડળ દ્વારા હિન્દી પખવાડિયાની ઉજવણી સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, … Read More

સ્મીમેર હોસ્પિટલના મહિલા ડો. નિમિષાએ કોરોનાને મ્હાત આપી, ફરજમાં જોડાયા

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૨ સપ્ટેમ્બર: કોરોના વોરિયર્સ તરીકે દર્દીઓની સેવા કરતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ ફરજ દરમિયાન કોરોના સંક્રમિત થઇ, કોરોનાને મ્હાત આપી, પુનઃ ફરજમાં જોડાયા છે. સુરતના … Read More