રાજકોટ એરપોર્ટ ખાતે પ્રવાસીઓના કોરોના સ્ક્રિનિંગ અને માલ સામાનના સેનેટાઇઝેશનની અવિરત કામગીરી

રાજકોટ જિલ્લામાં કોરોનાના નિયંત્રણ માટે જિલ્લા વહીવટી તંત્રની કામગીરી મિશન મોડમાં રાજકોટ એરપોર્ટ ખાતે આવતા જતા પ્રવાસીઓના  કોરોના સ્ક્રિનિંગ અને માલ સામાનના સેનેટાઇઝેશનની અવિરત કામગીરી:યાાત્રિકોએ આપ્યા હકારાત્મક પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, … Read More

વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૯૨૦ અરજીઓને મંજૂરી

દીકરીને પ્રથમ ધોરણમાં રૂ. ૪૦૦૦, નવમા ધોરણમાં રૂ. ૬૦૦૦ અને ૧૮ વર્ષે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે રૂ. ૧ લાખ રાજય સરકાર દ્વારા અપાશે અહેવાલ: પારૂલ આડેસરા,રાજકોટ રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા તા.૨-૮-૨૦૧૯થી મહિલા અને … Read More

રાજકોટ સિવિલ હોસ્પિટલમા ઓક્સીજન વપરાશમાં નોંઘપાત્ર ઘટાડો: એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ

હોસ્પિટલનુ ભારણ ઘટવાની સાથે દર્દીઓની તબિયત સુધારા પર એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી હેતલકુમાર ક્યાડાએ આપી જાણકારી સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: રાજ્ય સરકાર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સુદ્રઢ અને … Read More

આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા

સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા કિશોરભાઈ ડૉક્ટર્સનો જુસ્સો બુલંદ કરવા પીપીઈ કીટ પહેરી આભાર દર્શનનું પોસ્ટર લઇ રાજકોટના વિસ્તારોમાં ફરશે એકવાર પીપીઈ કીટ … Read More

સમરસ હોસ્ટેલ : ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે અજેય

સમરસ હોસ્ટેલ : જ્યાં અનુભવાય છે, પારિવારિક સંવેદનાઓ ડાયાબિટીઝ, શ્વાસની તકલીફ, બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી બીમારી ધરાવતા ૩ વયોવૃદ્ધ દર્દીઓ કોરોના સામે અજેય રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: કોરોના મહામારીને નાથવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની સાથે સમરસ હોસ્ટેલ ખાતે પણ … Read More

પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે

પ્લાઝમા ડોનેટ કરી સામાજિક જવાબદારીનુ વહન કરતા ડો. અંકુર પારેખ :  બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની દર્શાવી તત્પરતા “પ્લાઝમા ડોનેટ કરવુ તે વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ છે”: ડો. અંકુર … Read More

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટના દિવ્યાંગજનોનો દ્રઢ વિશ્વાસ હારશે કોરોના, જીતશે રાજકોટ

લોકોને ભયમૂક્ત રહેવા દિવ્યાંગજનોનો દિવ્ય સંદેશ  રાજકોટ,૨૪ સપ્ટેમ્બર: કોરોનાની મહામારીના સમયમાં રાજકોટમાં કોરોનાનું સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા અથાક પ્રયાસો હાથ ધરાયા છે. તેમ છતાં પણ કોરોનાની આ વિશ્વવ્યાપી મહામારીથી … Read More

હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલના પરિજનોને સરકાર દ્વારા રૂા.૫૦ લાખની સહાય

કોરોના દર્દીઓની સેવા કરતા મૃત્યૃ પામેલાં હેડ નર્સ સ્વ.રશ્મિતાબેન પટેલના પરિજનોને સરકાર દ્વારા રૂા.૫૦ લાખની સહાય સાંસદ સી.આર.પાટીલના હસ્તે ચેક અર્પણ કરાયો સુરત, ૨૪ સપ્ટેમ્બર: રાજયભરમાં કોરોના મહામારી સામે ડોકટરો, … Read More

सीएम अरविंद केजरीवाल ने पूसा कृषि संस्थान का दौरा कर बाॅयो डीकंपोजर तकनीक को समझा

सीएम अरविंद केजरीवाल ने पूसा कृषि संस्थान का दौरा कर आईएआरआई के वैज्ञानिकों द्वारा विकसित बाॅयो डीकंपोजर तकनीक को समझा – पूसा संस्थान द्वारा बनाए गए कैप्सूल का घोल बना … Read More

ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી

સુરેન્દ્રનગરના રાજસીતાપુર ગામના સ્વસહાય જૂથની બહેનોએ નિદર્શન ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ૨૪ સપ્ટેમ્બર: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં મિશન મંગલમ્ યોજના … Read More