નવરાત્રિને માતૃ શક્તિની વંદનાનું પર્વ ગણાવ્યું છે ત્યારે કાનનની કથા નારી શક્તિની સબળતાની પ્રતીતિ કરાવે છે

નારી શક્તિ વંદના નારાયણી નારી તું કદીના હારી: સયાજી ના સ્ટાફ નર્સ કાનન સોલંકી ટેસ્ટ ટ્યુબ આધીન સગર્ભાવસ્થા છતાં કોવિડ વોર્ડમાં નિર્ભયતા સાથે દર્દીઓની સેવા કરતાં રહ્યાં કોરોના સંક્રમિત થયાં … Read More

भारत वर्ष 2022 तक ट्रांस-फैट मुक्त होने के मार्ग पर अग्रसर है: डॉ. हर्षवर्धन

“प्रधानमंत्री के न्यू इंडिया के विज़न के अनुरूप भारत वर्ष 2022 तक  ट्रांस-फैट मुक्त होने के मार्ग पर अग्रसर है” डॉ. हर्षवर्धन ने ‘ईट राइट इंडिया’ और ‘फिट इंडिया मूवमेंट’ … Read More

યુવા ખેડૂતનો સફળ પ્રયોગ : અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો

પડધરીના ખોખરી ગામના યુવા ખેડૂતનો પ્રયોગ સફળ :  અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો શિક્ષણના જીવ એવા શક્તિસિંહ જાડેજા પડધરી પંથકમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને  શિબિર કરી માર્ગદર્શન આપે … Read More

“એક વાત મહાત્માની” અંક:૨૭ ગાંધીજીનું અર્થશાસ્ત્ર

મહાત્મા ગાંધીજીએ સામાજિક, રાજકીય સુધારણા માટે તો પોતાના વિચારો રજુ કર્યા છે. જેની સાથે તેમણે આર્થિક વિચારોથી પણ વિશ્વને આપ્યા. ગાંધીજીનાં આર્થિક વિચારો સીધા અને સરળ હતા ગાંધીજીનાં આર્થિક વિચારો … Read More

 शून्य का प्रवास

    लघुकथा पत्नी बुधिया और पति रामू एक टूटी खाट पर पड़े आपस में बतिया रहे थे।  “बुधिया, सेठ का फोन आया है। फैक्टरी में काम वापस शुरू हो रहा है। … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૬ : ગાંધીજીનાં રચનાત્મક કાર્યો

હિન્દુસ્તાનની આઝાદી ઝંખી રહેલા તમામ ભારતવાસીઓની આંખોમાં ઉત્કૃષ્ઠ ભારતનું સ્વપ્ન તરી રહ્યું હતું. પરંતુ આ દેશને કઈરીતે ઉત્કુષ્ઠ અને શ્રેષ્ઠ બનાવી શકાય તે અંગેનો માર્ગ અને વિચાર, ખ્યાલ મહાત્મા ગાંધીજીએ … Read More

અનુરાગ કશ્યપ મામલામાં પાયલ ઘોષે કરી મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત, જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૯ સપ્ટેમ્બર: ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર યોન શોષણનો આરોપ મૂકનારી અભિનેત્રી પાયલ ઘોષે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી. પાયલે અનુરાગ કશ્યપ સામે આકરા પગલા લેવા … Read More

કોવિડ હોસ્પિટલમાં કલર કોડ મુજબ દરરોજ બદલાતી ઇન્ફેક્ટેડ ચાદર

રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં કલર કોડ મુજબ દરરોજ બદલાતી ઇન્ફેક્ટેડ ચાદર….દર્દીઓમાં સંક્રમણને રોકવા લેવાતી ઝીણવટભરી કાળજી સોમવારે સફેદ, મંગળવારે ગુલાબી, બુધવારે લીલા….કલરની ચાદરથી સ્વચ્છતા જાળવવાની સાથે દર્દીઓમાં … Read More

હજીરાના અદાણી ફાઉન્ડેશને પોષણ માસની ઉજવણી કરી

સુરતના ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર કરવા જાગૃતિ અભિયાન સુરત, ૨૯ સપ્ટેમ્બર: હજીરા અદાણી ફાઉન્ડેશનના દ્વારા ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને … Read More

ડ્રાઈવિંગ લાયસન્સ અને આર.સી. સહિતના દસ્તાવેજોની વેલિડિટી (અવધિ) ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધી લંબવવામાં આવી

અહેવાલ: વિપુલ ચૌહાણ અમદાવાદ, ૨૯ સપ્ટેમ્બર: કોવીડ-૧૯ પરિસ્થિતીમાં ભારત સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવેલ છે. આ એડવાઇઝરી વાહન અને વાહન ચલાવનાર સંબંધિત દસ્તાવેજ બાબત છે. … Read More