અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા શિક્ષકો માટે ‘ક્ષમતા સંવર્ધન તાલીમ કાર્યક્રમ’ યોજાયો

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૨૫ જાન્યુઆરી: આજના સમયમાં શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો અનુબંધ, આત્મવિશ્વાસ, અવલોકનશક્તિ, સહજપણું, ઉત્તમચારિત્ર્ય, સ્વમૂલ્યાંકન, અંતરનિરીક્ષણ, સંવેદનશીલતા જેવા ગુણો કેળવાઈ રહે તે અત્યંત મહત્વનું છે. આ બાબતને કેન્દ્રમાં … Read More

પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે રો-પેક્સ ફેરી સેવાથી મુસાફરીનો સમય તેમજ માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટી જશે અને … Read More

હજીરાના અદાણી ફાઉન્ડેશને પોષણ માસની ઉજવણી કરી

સુરતના ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર કરવા જાગૃતિ અભિયાન સુરત, ૨૯ સપ્ટેમ્બર: હજીરા અદાણી ફાઉન્ડેશનના દ્વારા ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના ૧૧ ગામોમાં મહિલાઓ અને … Read More

અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

સુરત, સોમવારઃ અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાકાંઠા વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો અને કિશોરવયની યુવતીઓ તથા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર … Read More