પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર ગણાતી સર્જરી કરવામાં આવી

નવજાત શિશુએ ‘દસ’ દિવસે પહેલીવાર સ્તનપાન કર્યું કોરોનાના કપરાકાળમાં બાળ રોગ સર્જરી વિભાગની ‘ડબલ સેન્ચ્યુરી’ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક સર્જરી વિભાગના તબીબો દ્વારા પાંચ દિવસની બાળકી પર ‘હાઈટસ હર્નિઆ’ ની રેર … Read More

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે હાઈટેક ઓપરેશન થિયેટર ખુલ્લુ મુકાયુ

ઈ.એન.ટી અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઓપરેશન થિયેટર કાર્યરત અમદાવાદ,૩૦ જુલાઈ ૨૦૨૦ સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થાય તે હેતુથી ટ્રોમા … Read More

મેં ક્યારેય હાર માની નથી…. આગળ પણ માનવાની નથી… કોરોના સામેનો જંગ જારી છે:ડૉ. મોહિની દાત્રાણિયા

દેહથી દિવ્યાંગ પણ મનથી મક્કમ ડૉ. મોહિની ૬૦ દિવસથી કોવિડ ડ્યુટી પર સંકલન :: અમિતસિંહ ચૌહાણ જન્મના એક વર્ષના સમયગાળા બાદ પોલીયોગ્રસ્ત થવાનાં કારણે શારીરિક દિવ્યાંગતા જરૂર આવી પરંતુ માનસિક … Read More

पश्चिम रेलवे ने माल यातायात से हासिल की 2667 करोड़ रु. की आमदनी

अहमदाबाद,28 जुलाई 2020 समूची दुनिया में जनजीवन को प्रभावित करने वाली महामारी कोरोनावायरस केकारण हमारा देश भी सबसे कठिन समय का सामना कर रहा है। पूर्ण लॉकडाउन और वर्तमानपरिदृश्य के … Read More

લોકડાઉન દરમિયાન મુશ્કેલ પડકારો હોવા છતાં પશ્ચિમ રેલ્વેએ ગુડ્સ ટ્રાફિક થી હાંસિલ કરી 2667 કરોડ ની આવક

અમદાવાદ,૨૮ જુલાઈ ૨૦૨૦ સમગ્ર વિશ્વના જનજીવનને પ્રભાવિત કરતા કોરોનાવાયરસ રોગચાળાને કારણે આપણો દેશ પણ સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો છે. પૂર્ણ લોકડાઉન  અને વર્તમાન પરિસ્થિતિ દરમિયાન મુશ્કેલ પડકારો હોવા … Read More

કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા કેટલી અસરકારક છે જાણો આ વિશેષ અહેવાલમાં

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારો માટે આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં ૨૧૦૧ કોરોના વોરીયર્સ, ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંશમની વટી, આયુષ-૬૪, … Read More

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા વિશેષ પુસ્તિકા “કોવિડ રોગચાળોનાં વોરિયર્સ” નું ડિજિટલ વિમોચન

કોરોના રોગચાળાને કારણે જાહેર થયેલ લોકડાઉન દરમિયાન  પશ્ચિમ રેલ્વેની મહત્વપૂર્ણ ઉપલ્બધિઓના આધારે વિશેષ પુસ્તિકાનું ડિજિટલ પ્રકાશન બુધવારે 22 જુલાઈ, 2020 ને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા કરવામાં … Read More

અમદાવાદ વિભાગના રેલ્વે કર્મચારીઓએ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન અને તાપમાન પરીક્ષણના ઉપકરણો બનાવ્યા

આખી દુનિયામાં કોવિડ-19 કટોકટીનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રેલ્વે દ્વારા આ વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા  રેલ્વે કામદારો પણ જીજાન થી જોડાયેલા છે.આ જ સમયગાળામાં, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ … Read More

अहमदाबाद मण्डल के रेल कर्मियों ने बनाये अल्ट्रावॉयलेट सेनेटाइजिंग मशीन व टेंप्रेचर टेस्टिंग उपकरण

अहमदाबाद:25.07.2020 संपूर्ण विश्व में कोविड-19 के संकट का दौर चल रहा है। ऐसे में भी भारतीय रेल द्वारा इस वैश्विक महामारी से निपटने में रेलकर्मी जी जान से जुटे हैं। … Read More

“કારગિલ યોદ્ધાના જુસ્સો” સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેના જંગ બિરદાવવા લાયક

કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ કારગિલ યુધ્ધના … Read More