વહેલી સવારે વિધાર્થીઓ ને મનિલા થી અમદાવાદ લઇ ને આવેલું વિમાન

અમદાવાદ, ૧૨ મે ૨૦૨૦ પ્રવર્તમાન કોરોના વાયરસ ની સ્થિતિમાં અન્ય દેશોમાં અટવાયેલા ભારતીયો ને ખાસ વિમાની સેવા દ્વારા પરત લાવવાની ભારત સરકાર ની શરૂઆત રૂપે આજે વહેલી સવારે 139 વિધાર્થીઓ … Read More

પરપ્રાંતિયોને રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ : સંબંધિત જિલ્લા કલેકટરશ્રી કે ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે

ગાંધીનગર, ૦૮૮મે ૨૦૨૦ કોરોના સંક્રમણથી બચવા માટે◆નાગરિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો જ સંક્રમણથી બચી શકાશે – રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ◆પરપ્રાંતિયોને … Read More

અમદાવાદના ઇસનપુરમાં લોકડાઉનમાં લગ્ન

અમદાવાદના ઈશનપુર વટવા માર્ગ પર ના પુષ્પમ ટેનામેનટમા રહેતા ૨૪ વર્ષના મીત સોનીએ તેની સહાધ્યાયી ચાંદની આચાર્ય સાથે મહિનાઓ અગાઉ બન્ને પક્ષ ની સંમતિ થી સામાજિક રીતિ રિવાજ મુજબ લગ્ન … Read More

AMC વિસ્તારમાં તમામ દુકાનો આવતીકાલ સવારે છ વાગ્યાથી આગામી સાત દિવસ સુધી બંધ રહેશે.દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે.

ગાંધીનગર,૦૬ મે ૨૦૨૦ વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ કુમાર ગુપ્તા અને અમદાવાદ શહેરમાં કોરોના ની કામગીરી ની દેખરેખ સોંપવામાં આવી છે. શ્રી ગુપ્તાએ આજે અમદાવાદ શહેરમાં … Read More

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ બન્દ રહેશે

અમદાવાદ, ૦૬ મે ૨૦૨૦ કોરોનાના સંક્રમણને અટકાવવા▪રેડઝોન સહિત રાજ્યભરના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી રખાશે: રાજ્ય પોલીસ વડાશ્રી શિવાનંદ ઝા▪અમદાવાદ શહેરના વધુ સંક્રમિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ … Read More