પરપ્રાંતિયોને રાજસ્થાનમાં પ્રવેશ માટે બોર્ડર સીલ : સંબંધિત જિલ્લા કલેકટરશ્રી કે ગૃહ વિભાગની પરમિશન હશે તો જ પ્રવેશ મળશે

ગાંધીનગર, ૦૮૮મે ૨૦૨૦ કોરોના સંક્રમણથી બચવા માટે◆નાગરિકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો જ સંક્રમણથી બચી શકાશે – રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા ◆પરપ્રાંતિયોને … Read More