અમદાવાદ ના વધુ એક નગરસેવક કોરોના ની વૈશ્રિવક મહામારીમા સંક્રમિત થયા

અમદાવાદ, AMC ના ઇન્દ્રપુરી વોર્ડ ના અને રબારી કોલોનીના વિષ્ણુનગર મા રહેતા ૫૦ વર્ષના કોરપોરેટર શૈલેષ પટેલ નો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે SVP દાખલ કરાયા આ વોર્ડમાં AMC ના … Read More

धनबाद:उपायुक्त ने दिया 20 निजी डॉक्टरों को 24 घंटे के अंदर योगदान देने का निर्देश

कोरोना मरीजों के इलाज में डॉक्टरों की कमी को देखते हुए उपायुक्त ने दिया 20 निजी डॉक्टरों को 24 घंटे के अंदर योगदान देने का निर्देश रिपोर्ट: शैलेश रावल, धनबादधनबाद, … Read More

स्वेच्छा से काम करने वाली माइक्रोबायोलॉजिस्ट रीतिका ठाकुर को पारिश्रमिक देने का निर्देश

रिपोर्ट: शैलेश रावल,धनबाद धनबाद, 23 जुलाई 2020 कोविड-19 जैसी वैश्विक महामारी में एक और जहां लोग कोरोनावायरस के नाम से कांप जाते हैं वहीं दूसरी ओर इस विपरित परिस्थिति में … Read More

કોવિડ, જનરલ અને સોલિડ એમ ત્રણ અલગ અલગ ગાડીઓ મારફતે બાયો-મેડિકલ વેસ્ટ ડિસ્પોઝલની ખાસ તકેદારી

સ્મીમેર હોસ્પિટલનું આદર્શ ‘બાયો-મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ કોવિડ, જનરલ અને સોલિડ એમ ત્રણ અલગ અલગ ગાડીઓ મારફતે બાયો-મેડિકલ વેસ્ટ ડિસ્પોઝલની ખાસ તકેદારી બેગોના પેકિંગ પર કોવિડ-૧૯ ટેગ લગાવવામાં આવે છે: ડો. … Read More

સ્મીમેરના ગાયનેક વિભાગમાં કોરોના મહામારીમાં પણ ગંભીર બિમારીની સારવાર કરવા માટે તબીબોની ટીમ સજ્જ: ડો. અશ્વિન વાછાણી

સ્મીમેર હોસ્પિટલમાં ૪૨ વર્ષીય મહિલાનું ગર્ભાશયનું સફળ ઓપરેશન: કોરોના કાળની કપરી પરિસ્થિતિમાં અનેક પ્રકારની જવાબદારીમાં રોકાયેલા સ્મીમેર હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર તબીબી ધર્મ નિભાવ્યો સ્મીમેરના ગાયનેક વિભાગમાં કોરોના મહામારીમાં પણ … Read More

હિંમતભાઈની હિંમતે કોરોનાને હરાવ્યો

સુરત:બુધવાર: સુરત ખાતે રહેતા હિંમતભાઇની હિંમતે કોરોનાને હરાવી આજે સામાન્ય જીવન શરૂ કર્યુ છે. ઘટનાની વિગત એવી છે કે, હિમંતભાઇનો તા.૧લી જુલાઈએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નવી સિવિલની કોવિડ … Read More

૭ મહિના અને ૬૫૦ ગ્રામની જન્મેલી નવજાત શિશુ ને નવજીવન આપ્યું સિવિલ તબીબોની ટીમ

માત્ર ૬૫૦ ગ્રામ વજન સાથે જન્મેલી બાળકીને ૫૩ દિવસની સારવાર બાદ જીવનદાન મળ્યુ. કાંગારૂ મધર કેર દ્વારા બાળકી માતાનો સ્નેહ અને હુંફ મેળવતી રહી… ૭માં માસનું ગર્ભસ્થ શિશુ જન્મ પામતાં … Read More

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ભારતીય રેલવે નું પહેલું સેનેટાઇજિંગ અને લગેજ રેપિંગ મશીન લગાવવામાં આવ્યું

અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦ પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ સ્ટેશન પર વર્તમાન માં કોવિડ -19 ના સંકર્મણ ને ફેલાતો અટકાવવા માટે મુસાફરોના હિતમાં ઘણાં પગલા લેવામાં આવી રહ્યા છે. આ ક્રમ … Read More

રાજ્યપાલશ્રી સમક્ષ ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓના હિતમાં એક સત્રની ફી માફ થાય તે માટે રાજ્ય વ્યાપી રજુઆત કરી: ડૉ. મનિષ એમ. દોશી

અમદાવાદ, ૨૨ જુલાઇ ૨૦૨૦ કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે … Read More

ખાનગી ક્ષેત્રના તબીબોને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણીએ ઇન્ડીયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છેમુખ્યમંત્રીશ્રીએ … Read More