ખાનગી ક્ષેત્રના તબીબોને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રુપાણીએ ઇન્ડીયન મેડીકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના જિલ્લા મથકો, નગરો અને મહાનગરોના ખાનગી ક્ષેત્રના તબીબોને રાજ્યમાં કોરોના સંક્ર્મણ નિયંત્રણ અને સંક્રમિતોની સારવારમાં વધુ સક્રિયતાથી જોડાવા અનુરોધ કર્યો છેમુખ્યમંત્રીશ્રીએ … Read More