ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી

ચોમાસુ-૨૦૨૦ સમીક્ષા બેઠક રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મુકીમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ … Read More

બોલીવુડના સિતારાઓ કેવી રીતે કરી રહ્યા છે ગણપતિનું પૂજન

અહેવાલ: હેમાલી ભટ્ટ ૨૩ ઓગસ્ટ,પીળા વસ્ત્રોમાં સજ્જ થઈને અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પતિ રાજ અને દીકરા સાથે મંગલમૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું.સલમાન ખાને પિતા સલીમ ખાન,હેલન,સલમા ખાન સહિતના પરિવારજનો સાથે દુંદાળાદેવનું … Read More

કલોલ – ગાંધીનગર વચ્ચે રેલ્વે ક્રોસિંગ નં .11બે દિવસ માટે બંધ રહેશે

૨૩ ઓગસ્ટ,અમદાવાદ મંડળ ના કલોલ ગાંધીનગર રેલખંડ  વચ્ચે આવેલા રેલ્વે  ક્રોસિંગ નં .11 ના ઓવરહોલિંગ કાર્ય હેતુ તારીખ 25 થી 26 ઓગસ્ટ 2020 સુધી બે દિવસ માટે સવાર ના 08.00 … Read More

રમકડાંનો ઉપયોગ શાળાઓમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે થવો જોઈએ: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ ભારતમાં રમકડાંના ઉત્પાદનને વેગ આપવાની રીતો અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવી પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, વૈશ્વિક માપદંડો પૂરાં થઇ શકે તેવા ગુણવત્તાપૂર્ણ ઉત્પાદનોના વિનિર્માણ માટે ટેકનોલોજીના ઉપયોગ તેમજ નવીનતા … Read More

પશ્ચિમ રેલ્વે ચલાવશે દેવાસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન

૨૨ ઓગસ્ટ:પશ્ચિમ રેલ્વે એ રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓ નો સપ્લાય ચાલુ રાખ્યો છે. આ જ ક્રમમાં દેવાસ અને મુંબઇ સેન્ટ્રલ વચ્ચે … Read More

बच्चों को बड़े सपने देखना सिखाए शिक्षा:मनीष सिसोदिया

पाठ्यक्रम सुधार और दिल्ली शिक्षा बोर्ड की समितियों की द्वितीय समीक्षा में बोले श्री मनीष सिसोदिया- “बच्चों को बड़े सपने देखना सिखाए शिक्षा” अभी मूल्यांकन में छात्रों के मानवीय और … Read More

હિંગોળગઢને પર્યટન સ્થળ તરીકે વિકસાવા આયોજન હાથ ધરાશે:મંત્રીશ્રી

૬૫૪ હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણમાં ૧૫૫ જાતની વનસ્પતિ,૨૨૯ પ્રકારના જોવા મળતા વિવિધ પક્ષીઓ હિંગોળગઢ ખાતે મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ગીર ફાઉન્ડેશન કમિટીની બેઠક યોજાઈ રાજકોટ, ગીર ફાઉન્ડેશન સંચાલીત હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે … Read More

ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે

સુરતના અટલ કોવિડ કેર સેન્ટરમાં ડ્રાયફટમાંથી બનેલા ગણપતિની સ્થાપના: ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે સુરતઃશનિવારઃ કોરોના મહામારીના કારણે આ વર્ષે લોકોએ પોતાના ઘરમાં જ … Read More

બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

બારડોલી તાલુકામાં આરોગ્યકર્મીઓ, સંસ્થાઓ અને જાગૃત્ત લોકોએ કોરોના સંકટમાં સહિયારા પુરૂષાર્થથી જનસેવાની જ્યોત જલાવી છે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત:શનિવાર: કોરોના સામે દિનરાત જંગ લડી રહેલાં બારડોલી તાલુકાના કોરોના વોરિયર્સને તેમની … Read More

પશ્ચિમ રેલ્વે પર “ ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન” અભિયાનનો મહાપ્રબંધક દ્વારા શુભારંભ

ભારતીય રેલવેની પહેલ પર પશ્ચિમ રેલવે દ્વ્રારા “ફિટ ઈડિયા ફ્રીડમ રન” અભિયાનની શરૂઆતકરવામાં આવી છે. ભારતસરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલયના નિર્દેશનમાં શરૂ કરેલ આઅભિયાનને આખી ભારતીય રેલવે પર ચલાવવાનો … Read More