હિંગોળગઢને પર્યટન સ્થળ તરીકે વિકસાવા આયોજન હાથ ધરાશે:મંત્રીશ્રી

૬૫૪ હેક્ટરમાં ફેલાયેલા અભ્યારણમાં ૧૫૫ જાતની વનસ્પતિ,૨૨૯ પ્રકારના જોવા મળતા વિવિધ પક્ષીઓ હિંગોળગઢ ખાતે મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને ગીર ફાઉન્ડેશન કમિટીની બેઠક યોજાઈ રાજકોટ, ગીર ફાઉન્ડેશન સંચાલીત હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે … Read More

ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે

સુરતના અટલ કોવિડ કેર સેન્ટરમાં ડ્રાયફટમાંથી બનેલા ગણપતિની સ્થાપના: ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે સુરતઃશનિવારઃ કોરોના મહામારીના કારણે આ વર્ષે લોકોએ પોતાના ઘરમાં જ … Read More

બારડોલી ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીના હસ્તે કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા

બારડોલી તાલુકામાં આરોગ્યકર્મીઓ, સંસ્થાઓ અને જાગૃત્ત લોકોએ કોરોના સંકટમાં સહિયારા પુરૂષાર્થથી જનસેવાની જ્યોત જલાવી છે: મંત્રી ઈશ્વરભાઈ પરમાર સુરત:શનિવાર: કોરોના સામે દિનરાત જંગ લડી રહેલાં બારડોલી તાલુકાના કોરોના વોરિયર્સને તેમની … Read More

પશ્ચિમ રેલ્વે પર “ ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન” અભિયાનનો મહાપ્રબંધક દ્વારા શુભારંભ

ભારતીય રેલવેની પહેલ પર પશ્ચિમ રેલવે દ્વ્રારા “ફિટ ઈડિયા ફ્રીડમ રન” અભિયાનની શરૂઆતકરવામાં આવી છે. ભારતસરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલયના નિર્દેશનમાં શરૂ કરેલ આઅભિયાનને આખી ભારતીય રેલવે પર ચલાવવાનો … Read More

અભિનેતા સોનુ સુદ શું આપી ચેતવણી? જાણો

અભિનેતા સોનુ સુદના નામે સોશલ મીડિયા પર થઈ છેતરપિંડી,જાણો અભિનેતાએ શું આપી ચેતવણી? અહેવાલ:હેમાલી ભટ્ટ ૨૨ ઓગસ્ટ,સોશલ મીડિયા પર બોલીવુડ સેલેબ્સના નામે છેતરપિંડીની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. કોરોના … Read More

કોરોનાની મહામારી વચ્ચે જામનગરમાં વિકાસ કામો અવિરત – મંત્રી જાડેજા

.રિપોર્ટ:જગત રાવલ૨૨ ઓગસ્ટ,જામનગર શહેરના વોર્ડ નં. ૧૧માં મહાપ્રભુજીની બેઠક પાસે વેલજીભાઇના ઘર પાસે અંદાજિત રૂ. ૦૯.૩૫ લાખના ખર્ચે સી.સી.રોડનું કામ, શેરી નં.૧, વિશાલ વિહારની બાજુમાં અંદાજિત રૂ.૦૭.૯૪ લાખના ખર્ચે સી.સી.રોડનું … Read More

નલ સે જલ મિશનમાં: રહેણાંકના ભૂતિયા જોડાણો તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં રેગ્યુલરાઇઝ કરી અપાશે

નલ સે જલ મિશનમાં અગ્રેસરતા માટે મુખ્યમંત્રીશ્રીના ક્રાંતિકારી નિર્ણયો અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી-સ્વતંત્ર રહેણાંકના ભૂતિયા જોડાણો તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં માત્ર પ૦૦ રૂપિયાની નજીવી ફી લઇ નિયમીત – રેગ્યુલરાઇઝ … Read More

મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ

ગાંધીનગર, ૨૧ ઓગસ્ટ:મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન નો નવતર અભિગમ અપનાવ્યો છે ગણેશ ચતૃથિ નો … Read More

જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી

સૌરાષ્ટ્ર માં વિશ્વ ખ્યાત અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ પછી જામનગરનું સચાણા બનશે ૨૨ ઓગસ્ટ,ગાંધીનગર:જામનગર ના સચાણા માં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવાની મંજૂરી આપતા મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર … Read More

રિયા-મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટ વાયરલ

રિયા-મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટ વાયરલ,ક્લિક કરી જાણો કેવા છે રિયા અને મહેશ ભટ્ટ વચ્ચેના સંબંધ રિપોર્ટ:હેમાલી ભટ્ટ ૨૧ ઓગસ્ટ:સુશાંતસિહ રાજપૂતના નિધન બાદ દરરોજ અવનવી બાબતો સામે આવી રહી છે. ત્યારે … Read More