ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે

સુરતના અટલ કોવિડ કેર સેન્ટરમાં ડ્રાયફટમાંથી બનેલા ગણપતિની સ્થાપના: ગણેશજીની પ્રતિમાના ડ્રાયફ્રુટ કોરોના દર્દીઓને પ્રસાદીરૂપે આપી અનોખી રીતે વિસર્જન કરાશે સુરતઃશનિવારઃ કોરોના મહામારીના કારણે આ વર્ષે લોકોએ પોતાના ઘરમાં જ … Read More