કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓને રાતના ૧૨ના ટકોરે પણ સારવાર આપતા આરોગ્ય કર્મીઓ

૨૬ વર્ષીય હાર્દિકભાઈ રાજય સરકાર અને આરોગ્ય કર્મીઓને મદદરૂપ થવા પ્રેરક વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં કોરોના અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર:  “પરિવારમાં એક પછી … Read More

કોરોનાથી ગભરાવું નહી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું

આપણે S – સોશીયલ ડીસ્ટન્સ, M – માસ્ક અને S – સેનીટાઈઝરનું ધ્યાન રાખીશું તો કોરોનાને ઝડપથી હરાવી શકીશું લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટના જાણીતા લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા કોરોના … Read More

‘શ્રી કમલમ’, ખાતે રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રદ્ધૈય રાજમાતા વિજયારાજે સિંધિયાજીના જન્મ શતાબ્દી વર્ષના સમાપન દિવસના અવસરે તેમની વિશેષ સ્મૃતિમાં ૧૦૦ રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાના વિમોચનના કાર્યક્રમના … Read More

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: ગુજરાત વિધાનસભા/ લોકસભાની ચૂંટણી દરમિયાન ઈ-ફાઈલિંગથી ઉમેદવારી પત્ર ભરતી વખતે … Read More

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાને મંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાનેમંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે ગૃહ રાજ્ય મંત્રી … Read More

વિશ્વ દીકરી દિવસની ઉજવણી

વિશ્વ દીકરી દિવસની ઉજવણી નિમિત્તે સ્ત્રીભ્રૂણ હત્યા વિષય પર નાટક રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૧૨ ઓક્ટોબર: ‘ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ’ નિમિતે મહિલા … Read More

પ્રધાનમંત્રીએ 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું

પ્રધાનમંત્રીએ રાજમાતા વિજ્યારાજે સિંધિયાની જન્મ શતાબ્દી ઉજવણીના સમાપન પ્રસંગે તેમના માનમાં 100 રૂપિયાના ચલણી સિક્કાનું વિમોચન કર્યું હતું 12 OCT 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજમાતા … Read More

અગ્નિશામક દળના ૧૦૮૦ જવાનો કોરોના સામે સુરતવાસીઓનું રક્ષાકવચ બન્યાં

અગ્નિશામક દળના ૧૦૮૦ જવાનો કોરોના સામે સુરતવાસીઓનું રક્ષાકવચ બન્યાં રજા લીધા વિના રાઉન્ડ ધ કલોક ફરજ નિભાવતા ફાયર ફાઈટર્સ બન્યાં કોરોના ફાઈટર્સ: ૩૪ જવાનો કોરોના સંક્રમિત થયા: ૩૧ જવાનો કોરોનાને … Read More

બાડમેર – યશવંતપુર એસી સ્પેશિયલ અમદાવાદ થઈને ચાલશે

 અમદાવાદ, ૧૨ ઓક્ટોબર: યાત્રીઓ ની સુવિધા અને આગામી તહેવારો ની સીઝન માં યાત્રીઓ ના અતિરિક્ત દબાવ ને ઓછો કરવા માટે બાડમેર- યશવંતપુર સ્પેશિયલ અમદાવાદ થઈને ચલાવવામાં આવશે. 1. ટ્રેન નં.04806 … Read More

રાજ્યના સર્વગ્રાહી વિકાસના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થાની સ્થિતી છે: મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર રેન્જ આઇ.જી. કચેરી – પોલીસ કર્મી આવાસ-પોલીસ મથક સહિત રૂ. ૪૧.૩૬ કરોડના વિકાસ કામોના ઇ લોકાર્પણ-ખાતમૂર્હત વિડીયો કોન્ફરન્સથી કર્યા ગૃહ રાજ્યમંત્રીશ્રી-મહિલા બાળકલ્યાણ રાજ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતી કાયદાઓ વધુ કડક … Read More