ટુ વ્હીલર ની ચોરી કરનાર એક ઈસમને પકડી ચોરીનાં કુલ-૧૦ વાહનો કબજે કરી: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર એક ઈસમને પકડી પાડી ચોરીનાં કુલ-૧૦ વાહનો કિંમત રુપિયા ૧,૯૮,૦૦૦/- ની મત્તાનાં કબજે કરી કુલ- ૧૯ વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી … Read More

પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ સાપ્તાહિક ટ્રેન

 અમદાવાદ, ૧૩ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે દ્વારા આગામી ત્યોહારી સીઝન દરમિયાન યાત્રીઓ ની માંગ અને તેમની સુવિધા માટે પોરબંદર થી દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન ચલાવવા … Read More

રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે : નીતિનભાઇ પટેલ

પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઆંતરરાષ્ટ્રીય બજારમાં દૂધના પાવડરના ભાવ ઘટતાં રાજ્યના પશુપાલકોની મદદ માટે દૂધ સંઘોને આ પાવડરની નિકાસ માટે સહાય અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દૂધના પાવડરની … Read More

ધ્રોલ હોસ્પિટલમાં તોડફોડ કેસના મામલે ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત 5ને કોર્ટે ઠેરવ્યા આરોપી

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૩ ઓક્ટોબર: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં વર્ષ 2007માં હોસ્પિટલમાં તોડફોડ કરવાના મુદ્દે હાલના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત પાંચ વ્યક્તિઓ ઉપર આજે ધ્રોલની સ્થાનિક કોર્ટમાં કેસ … Read More

भलस्वा डंपिंग साइट पर जारी दिशा-निर्देशों का पालन नहीं होने पर 20 लाख रुपए जुर्माना लगाने का निर्देश- गोपाल राय

भलस्वा डंपिंग साइट पर जारी दिशा-निर्देशों का पालन नहीं होने पर डीपीसीसी को नार्थ एमसीडी पर 20 लाख रुपए जुर्माना लगाने का निर्देश- गोपाल राय -भलस्वा डंपिंग साइट पर बड़े … Read More

જીવન- મરણના તુમૂલ સંઘર્ષમાં “વાત્સલ્ય” જીત્યું

મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડની મદદથી વસ્ત્રાલના રમેશભાઇ પટેલની હ્યદયની બાયપાસ સર્જરી મફતમાં થઇ લાભાર્થી રમેશભાઇ પટેલ • મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડથી મારા જેવા રાજ્યના અનેક લોકોનો જીવ બચ્યો છે• મુખ્યમંત્રી … Read More

આચાર્ય અને શિક્ષક વચ્ચે ખટરાગ ઉભો થતા ફરીયાદ રાજ્ય ના શિક્ષણ વિભાગ સુધી પહોચી

જેતવાસ ગામ ની સરકારી પ્રાથમીક શાળા માં આચાર્ય અને શિક્ષક વચ્ચે ખટરાગ ઉભો થતા ફરીયાદ રાજ્ય ના શિક્ષણ વિભાગ સુધી પહોચી..તપાસ ટીમ પહોચી જેતવાસ.. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૩ … Read More

सीएम अरविंद केजरीवाल ने नरेला क्षेत्र में बाॅयो डीकंपोजर घोल के छिड़काव का किया शुभारंभ

सीएम अरविंद केजरीवाल ने नरेला क्षेत्र में बाॅयो डीकंपोजर घोल के छिड़काव का किया शुभारंभ, दिल्ली के करीब 800 हेक्टेयर जमीन पर होगा निःशुल्क छिड़काव – उत्तर भारत के सभी … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.૧૭ ઓક્ટોબરથી ફરી ખુલ્લું મુકાશે

કોવિડ-19 ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી અહેવાલ: સત્યમ બારોટ રાજપીપલા, ૧૩ ઓક્ટોબર: કોવિડ-૧૯ અંતર્ગત સરકારશ્રીની અનલોક પ્રક્રિયા મુજબ દેશનાં વિવિધ પ્રવાસન સ્થળોને ખુલ્લાં મુકવા અંગે શ્રેણીબધ્ધ નિર્ણય … Read More

આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સમુદાયે ‘ભારતીય વિદેશી સેવા દિવસ 2020’ માટે ભારતને શુભેચ્છાઓ પાઠવી

કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે વિશ્વના 150થી વધુ દેશોને પહોંચાડી તબીબી સહાય નવી દિલ્હી, 12 ઓક્ટોબર: વિશ્વભરમાં ફેલાયેલી કોવિડ-19 મહામારી દરમિયાન ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે 150 થી વધુ દેશોમાં પોતાનું તબીબી કૌશલ્ય … Read More