મહેસૂલ મંત્રીના ખોખલા ખુલાસા કરવાને બદલે ખેડૂતો પરની લૂંટ બંધ કરેઃ ડૉ. મનિષ દોશી

અમદાવાદ, ૦૩ નવેમ્બર: મહેસૂલ મંત્રીના ખોખલા ખુલાસા કરવાને બદલે ખેડૂતો પરની લૂંટ બંધ કરેઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસસમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી ભાજપા સરકારની ખેડૂત વિરોધી માનસિક્તા વધુ એક પરિપત્ર-નિર્ણયથી … Read More

કરજણ: પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરનાર દર્શના વસાવાનો પ્રતિભાવ

લોકશાહીમાં લોકોને પોતાના નેતા પસંદ કરવાનો અધિકાર વડોદરા, ૦૩ નવેમ્બર: કરજણ વિધાનસભાના બેઠકના વેમાર ગામના શિવમ વિદ્યામંદિર ખાતે પ્રથમ વાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચેલા દર્શના વસાવા કહે છે કે, … Read More

पर्यावरण मंत्री गोपाल राय ने पूरी दिल्ली में एंटी क्रैकर अभियान की शुरूआत की

मैं इस अभियान के जरिए दिल्ली के लोगों से पटाखे जलाने से बचने की अपील करता हूं- गोपाल राय अभियान को जमीनी स्तर पर प्रभावी तरीके से लागू करने के … Read More

खाद्य मंत्री इमरान हुसैन ने दिल्ली में आवश्यक वस्तुओं के खुदरा मूल्यों की समीक्षा की

*- खाद्य मंत्री ने अधिकारियों को आवश्यक वस्तुओं की कीमतों को स्थिर और नियंत्रण में रखने के लिए प्रभावी क़दम उठाने का दिया निर्देश*- जमाखोरी और कालाबाज़ारी गतिविधियों पर नज़र … Read More

વટવા–કાંકરિયા રેલ ખંડ વચ્ચે ત્રીજી લાઇનના કાર્યના લીધે વર્કમેન સ્પેશિયલ ટ્રેન પ્રભાવિત રહેશે

અમદાવાદ મંડળમાં વટવા – કાંકરિયા રેલ ખંડ વચ્ચે ત્રીજી લાઇનના કાર્યના લીધે વર્કમેન સ્પેશિયલ ટ્રેન પ્રભાવિત રહેશે. અમદાવાદ, ૦૩ નવેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર વટવા – કાંકરિયા રેલ ખંડ … Read More

ભાવનગર-આસનસોલ સ્પેશિયલ ટ્રેન ડાયવર્ટ

 ગુર્જર આંદોલનને કારણે ભાવનગર-આસનસોલ સ્પેશિયલ ટ્રેન ડાયવર્ટ  અમદાવાદ, ૦૩ નવેમ્બર: રાજસ્થાનમાં ચાલી રહેલા ગુર્જર આંદોલનને કારણે હિન્દૌન શહેર – બયાના રેલ ખંડ વચ્ચેનો ટ્રેન ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ આંદોલન … Read More

રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૯૫૪ નવા દર્દીઓ નોંધાયા. ૧૧૯૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા

રાજ્યમાં આજે કોવિડ-૧૯ ના ૯૫૪ નવા દર્દીઓ નોંધાયા. ૧૧૯૭ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજયમાં સાજા થવાનો દર ૯૦.૭૮ ટકા અત્યાર સુધીમાં રાજયભરમાં થી … Read More

રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો: ડૉ.એચ.જી.કોશિયા

રાજય સરકારની અસરકારક પરિણામ લક્ષી કામગરીના પરિણામે રાજ્યમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત ઘટાડો કોરોનાની સારવારમાં વપરાતી દવાઓની માંગમાં ધરખમ ઘટાડો: ડૉ.એચ.જી.કોશિયા રાજયમાંથી હજુ કોરોનાનો વાયરસ ગયો નથી : નાગરિકોએ ડરવાને બદલે … Read More

ઇન્ટરનેશનલ વન્ડર બુક વર્લ્ડ રેકોર્ડ દ્વારા “દિવ્યાંગ કોરોના વૉરિયર” તરીકે અલ્પેશ શાહને નામાંકિત કરવામાં આવ્યા

મારા જીવનમાં એક વધુ પીંછા ઉમેરવામાં આવી છે, કારણ કે હું જન્મ દ્વારા 70% દિવ્યાંગ છું અને COVID-19 ના રોગચાળા દરમિયાન વ્યાપક અને અથાક મહેનત કરી હતી. મેં ઓફિસ કામ … Read More

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે “ગાંધીવિચાર મંજૂષા ૨૦૨૦” પુસ્તકનું વિમોચન કરાયું 10 દ્વારા તૈયાર કરેલ પુસ્તકમાં અધ્યાપકો-વિદ્યાર્થીઓની શ્રેણી દ્વારા ગાંધીવિચાર ઉપર નિબંધ સ્પર્ધા અને વિવિધ વ્યાખ્યાનો … Read More