મુખ્યમંત્રી શ્રીએ વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું

ગાંધીનગર, ૨૯ ડિસેમ્બર: રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું હતું તે વેળાએ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, ઉદ્યોગ વિભાગના સચિવ શ્રી સંદીપ … Read More

યુકેથી પરત આવેલા મુસાફરોના 6 સેમ્પલમાં યુકેમાં મળી આવેલા નવા વેરિઅન્ટના વાયરસથી દર્દી પોઝિટીવ થયા હોવાનું મળી આવ્યું

ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) દ્વારા SARS-CoV-2ના મ્યૂટન્ટ વેરિઅન્ટની જીનોમ શ્રૃંખલાના પ્રારંભિક પરિણામો જાહેર કરવામાં આવ્યા 29 DEC 2020 by PIB Ahmedabad: ભારત સરકારે યુકેમાંથી SARS- CoV-2 વાયરસના  મ્યૂટન્ટ વેરિઅન્ટ આવ્યા હોવાના અહેવાલોને ધ્યાનમાં લઇને સક્રિયતા દાખવી છે અને આ મ્યૂટન્ટ વેરિઅન્ટને શોધી કાઢવા તેમજ તેને નિયંત્રણમાં લેવા માટે પૂર્વ સક્રિય અને નિવારાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ વ્યૂહનીતિમાં નીચે ઉલ્લેખ કરેલા પગલાં સામેલ છે, જોકે તે માત્ર આટલા જ મર્યાદિત નથી :- યુકેથી આવી રહેલી તમામ ફ્લાઇટ્સને તાત્કાલિક અસરથી 23 ડિસેમ્બર 2020થી 31 ડિસેમ્બર 2020 સુધી હંગામી ધોરણે રદ કરવામાં આવી છે. યુકેથી પરત આવી રહેલા તમામ મુસાફરોનું ફરજિયાત RT-PCR પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. યુકેથી પરત આવેલા જે પ્રવાસીઓમાં RT-PCR પરીક્ષણનો રિપોર્ટ પોઝિટીવ આવે તેમના નમૂનાની 10 સરકારી લેબોરેટરી એટલે કે INSACOGની કન્સોર્ટિયમ દ્વારા જીનોમ શ્રૃંખલા કરવામાં આવે છે. પરીક્ષણ, સારવાર, દેખરેખ અને કન્ટેઇન્મેન્ટની વ્યૂહનીતિ અંગે વિચાર કરવા અને ભલામણ કરવા માટે 26 ડિસેમ્બર 2020ના રોજ કોવિડ-19 માટેની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ (NTF)ની બેઠક યોજવામાં આવી હતી. SARS-CoV-2ના મૂટન્ટ વેરિઅન્ટને નિયંત્રણમાં લેવા માટે 22 ડિસેમ્બર 2020ના રોજ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અનુપાલન કરવા માટે પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે. … Read More

BIG BREAKING: મનસુખ વસાવાના સમર્થનમાં ભાજપના હોદ્દેદારો સહીત ૨૯ જેટલા સક્રિય કાર્યકરોના રાજીનામાં

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલારાજપીપલા, ૨૯ ડિસેમ્બર: ભરૂચ ભાજપના સંસદ સભ્ય મનસુખ વસાવા ના રાજીનામાં થી ભાજપ ને તો આંચકો લાગ્યો છે પરંતુ નર્મદા જિલ્લા માં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે … Read More

धनबाद के 66 गांव, 2,26,173 लाभुक, 442 योजना के लिए मिली 462 करोड़ 25 लाख की सौगात

राज्य सरकार के एक वर्ष पूरा होने पर धनबाद के 66 गांव, 2,26,173 लाभुक, 442 योजना के लिए मिली 462 करोड़ 25 लाख की सौगात उपायुक्त, एसएसपी ने लगाया भ्रष्टाचार … Read More

नई दिल्ली नगरपालिका परिषद की बैठक में 37 प्रस्तावों को मंजूरी दी ।

रिपोर्ट: महेश मौर्य, दिल्ली नई दिल्ली,29 दिसंबर, 2020: नई दिल्ली नगरपालिका परिषद (NDMC) की 26 दिसंबर, 2020 को आयोजित बैठक दिल्ली के मुख्यमंत्री श्री अरविंद केजरीवाल की अध्यक्षता में हुई … Read More

આરોગ્ય વનમાં ઔષધ માનવ આકર્ષણનું કેન્દ્ર, યુવાઓ માટે બન્યુ રોજગારીનો સ્ત્રોત

કેવડીયા: વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતું આરોગ્ય વન સ્થાનિક યુવા સમુદાય માટે બન્યું છે રોજગારીનો સ્ત્રોત ૧૭ એકરમાં પથરાયેલ આરોગ્ય વનમાં ૩૮૦ પ્રજાતિના પાંચ લાખ ઔષધિય રોપાઓ ઉછેરવામાં આવ્યા છે … Read More

મનસુખ વસાવાના રાજીનામા બાદ, અન્ય આગેવાનો અને કાર્યકરો પણ રાજીનામું આવે તેવી અટકળો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ભાજપ માંથી આપ્યું રાજીનામુ . અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: શિયાળુ સત્રમાં સાંસદ પદે થી પણ રાજીનામુ આપશે ભાજપ ના સિનિયર અને પીઢ … Read More

સારા સમાચાર..ભારતમાં આજે પોઝિટીવ કેસનો આંકડો 16,500થી નીચે સરક્યો

29 DEC 2020 by PIB Ahmedabad ‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’ના અભિગમ સાથે સતત, સક્રિય અને સુધરતી વ્યૂહનીતિના આધારે ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં આજે એક મહત્વપૂર્ણ મુકામને પાર કર્યું છે.દેશમાં આજે કુલ નવા નોંધાયેલા કેસની સંખ્યા ઘટીને નવા નીચલા સ્તર સુધીસરકી ગઇ છે. 187 દિવસ પછી છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીની સંખ્યા 16,500 કરતાં ઓછી (16,432) થઇ છે. અગાઉ,25 જૂન 2020ના રોજ એક દિવસમાં 16,922 નવા  કેસ નોંધાયા હતા. ભારતમાં આજે સક્રિય કેસોનું ભારણ પણ … Read More

લાયન્સ કલબ વેસ્ટ દ્વારા દયારામ લાયબ્રેરીમાં પુસ્તક વિતરણ.

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૯ ડિસેમ્બર: લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા શહેર મધ્યમાં આવેલી રાજાશાહી સમય ની શ્રી દયારામ ફ્રી રીડિંગ રૂમ એન્ડ લાયબ્રેરીમાં દાતા કેતનભાઈ શાહ ના સહયોગ … Read More

નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો વધુ એક મહત્વનો નિર્ણયગુજરાતના ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય-દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદે્શ્ય સાથે નવી સોલાર પોલિસી-ર૦ર૧ જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજય … Read More