breaking news cerfuw 14Jan

ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

breaking news cerfuw 14Jan

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નો એક વધુ મહત્વપૂર્ણ નિર્ણય…

ગાંધીનગર, 30 ડિસેમ્બર: રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં તારીખ 1 જાન્યુઆરી 2021 થી રાત્રિ કરફ્યુ ના અમલ નો સમય રાત્રીના 10 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. મુખ્યમંત્રીશ્રી એ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ ની આ સમય વ્યવસ્થા તારીખ 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવા માં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો….

loading…