अहमदाबादः शराब का छापा मारने गई पुलिस को मिल गये 37 लाख रूपये, पढ़े पूरी खबर

अहमदाबाद 27 जनवरी। अहमदाबाद के इसनपुर में शराब की सूचना के आधार पर एक एपार्टमेन्ट के मकान में छापा मारने पहुंची पुलिस को शराब नहीं बल्कि स्थल पर 37 लाख … Read More

અમદાવાદ ડિવિજન પર ગણતંત્ર દિવસનો સમારોહ સંપન્ન

 પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિજન પર 72મો ગણતંત્ર દિવસ સમારોહ મનાવવામાં આવ્યો. અમદાવાદ ડિવિજનના ડીઆરએમ શ્રી દીપક કુમાર ઝાએ સાબરમતીના એડોએસએ ક્રિકેટ ગ્રાઉંડ પર આયોજિત કાર્યક્ર્મમાં ધ્વજવંદન કર્યું અને રેલ્વે સુરક્ષા … Read More

पश्चिम रेलवे के अहमदाबाद मंडल में 72 वां गणतंत्र दिवस समारोह पूर्वक मनाया गया।

अहमदाबाद मंडल में गणतंत्र दिवस समारोह पूर्वक सम्पन्न   अहमदाबाद, 27 जनवरी: अहमदाबाद मण्डल के डीआरएम श्री दीपक कुमार झा ने साबरमती के एडीएसए क्रिकेट ग्राउंड पर आयोजित एक कार्यक्रम में … Read More

સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે ગાંધીનગર થી અંબાજી ની સાયકલ યાત્રા પૂર્ણ કરી

ભાદરવી પુનમીયા સેવા સંઘ ટ્રસ્ટ ના આગ્રણીઓ સાયકલ ચલાવો પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે ગાંધીનગર થી અંબાજી ની સાયકલ યાત્રા પૂર્ણ કરી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૨૭ જાન્યુઆરી: અંબાજી માં … Read More

રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ અને વોર્ડ નાગરિકો વચ્ચે ચકમક: હવે મત લેવા આવો તો ખરા- પ્રજાજનો નો આક્રોશ

અનિયમિત પાણી મળતું હોવાના મુદ્દે રહીશોનો રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખના ઘરે હલ્લાબોલ,મહિલા પૂર્વ પ્રમુખ. લોકો પર ગુસ્સે ભરાયા ચૂંટણી ટાણે મને બદનામ કરવા જ લોકો નું. ગેર વર્તન રાજપીપળા પાલિકાપૂર્વ … Read More

હવે આ તમામ ટ્રેનો મણીનગર સ્ટેશન પર રોકાશે,જાણો સંપૂર્ણ સમાચાર ..

અમદાવાદ થઈને ચાલવાવાળી સાબરમતી તથા મુંબઈ સેંટ્રલ – અમદાવાદ કર્ણાવતી સ્પેશિયલ ટ્રેન મણિનગર સ્ટેશન પર રોકશે. અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ – … Read More

અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની શરૂઆત

મુસાફરો સીધા એપ તથા વેબસાઇટના માધ્યમથી લગેજ બૂક કરી શકશે લગેજની ઓનલાઇન ટ્રેકિંગ થશે અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર ભારતીય રેલવેની પ્રથમ “ડોર ટૂ ડોર” લગેજ/પાર્સલ સેવાની … Read More

वैश्विक महामारी के दौरान उत्कृष्ट कार्य करने के लिए आठ लोगों को मिला प्रशस्ति पत्र

रिपोर्ट: शैलेश रावल, धनबादधनबाद, 27 जनवरी: धनबाद। वैश्विक महामारी कोविड-19 के दौरान स्थापना, जिला परिषद, राजस्व एवं जिला सूचना एवं जनसंपर्क विभाग में उत्कृष्ट कार्य करने वाले आठ लोगों को … Read More

વિદ્યાર્થીઓના એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષ આગામી સમયમાં આંદોલનાત્મક – ધરણાનો કાર્યક્રમ આપશે: ડૉ. મનિષ દોશી

રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તાત્કાલીક એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષના મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશીની માંગ. અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: MBBS / MD / MS … Read More

झारखंड के 9 लाख किसानों का कर्ज माफ, राज्यपाल ने किया ऐलान

रांची 27 जनवरी। झारखंड की राज्यपाल द्रौपदी मुर्मू ने गणतंत्र दिवस पर झारखंड के तकरीबन 9 लाख किसानों के कर्ज माफी की घोषणा की है। उन्होंने कहा है कि 31 … Read More