જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જામ્યુકોની જગ્યામાં પાંચ હજાર ફૂટ નું દબાણ દૂર કરાયું

દબાણ હટાવ શાખાની ટુકડી દ્વારા બાંધકામ ને જમીનદોસ્ત કરી લોખંડ નો સામાન જપ્ત કરી લેવાયો રિપોર્ટ:જગત રાવલજામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ જામનગર મહાનગર પાલિકાની જગ્યામાં અંદાજે પાંચેક હજાર … Read More

કોરોના મહામારીમાં પણ કેન્‍દ્ર સરકારે સામાન્‍ય જનતા પાસેથી બેંકોના માધ્‍યમથી કરોડો રૂપિયા વસુલ્‍યા:પરેશ ધાનાણી

• કોરોના મહામારીમાં પણ કેન્‍દ્ર સરકારે સામાન્‍ય જનતા પાસેથી બેંકોના માધ્‍યમથી કરોડો રૂપિયા વસુલ્‍યા.• છેલ્લા પાંચ વર્ષમાં રાષ્‍ટ્રીયકૃત બેંકોમાં થયેલા ગોટાળા-છેતરપીંડીમાં સામાન્‍ય અને મધ્‍યમ વર્ગની રૂ. 3,50,000 કરોડ જેટલી અધધ … Read More

આદુના આપણા જીવનમાં શું મહત્વ છે કેવી રીતે અને ક્યારે ઉપયોગમાં લેવાય જાણો આ ખાસ રિપોર્ટમાં

અનેકવિધ આરોગ્યલક્ષી સમસ્યાઓ સામે માનવજાતિને સુરક્ષાકવચ પુરૂ પાડતું “આદુ” ૧૫૦ થી વધુ જાતના આદુના ઉત્પાદનમાં ભારત સમગ્ર વિશ્વમાં બીજા સ્થાને અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૭ ઓગસ્ટ:સૃષ્ટિના સર્જનહારે મનુષ્ય જાતિના કલ્યાણ માટે વિભિન્ન રૂપોમાં … Read More

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ માહિતી વિભાગ મિડીયાના માધ્યમથી લોકજાગૃતિની ઉત્કૃષ્ઠ કામગીરી

લોકડાઉનથી અત્યાર સુધીની રાજકોટ માહિતી વિભાગના કર્મયોગીઓની કોરોના વોરીયર્સ તરિકેની પ્રસંશનીય કામગીરીને બિરદાવતા જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન રાજકોટ તા. ૨૭ ઓગસ્ટ : કોરોના મહામારીએ સમગ્ર દેશ અને દુનિયામાં ૨૧ મી સદીની … Read More

અમારા માટે તો તળાવ ઉંડુ કરવાનું કામ સ્વાર્થ સાથે પરમાર્થ બન્યુ:કિશોરભાઇ ગજેરા

મેઘમહેર થતાંની સાથે જ ભીમસર તળાવને શ્રમદાન દ્વારા ઉંડુ કરનાર શ્રમિકોનો પરસેવો પારસમણી બની છલકાયો લોકાડાઉનના સમય દરમિયાન મનરેગા હેઠળ રાજકોટ જિલ્લાના ૨૦ હજારથી વધુ ગ્રામિણોને મળી ૨.૯૫ લાખથી વધુ … Read More

કોરોના પછીની ન્યૂ નોર્મલ-નવી જનજીવન શૈલીથી વિકાસ કામો ને ગતિ આપવાની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પબદ્ધતા

રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસમાં અકલ્પનીય ગતિશીલતા સાથે કોરોના પછીની ન્યૂ નોર્મલ – નવી જનજીવન શૈલીથી વિકાસ કામો ને ગતિ આપવાની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પબદ્ધતા……આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વના ટુલ-ડી.પી-ટી.પી અંતર્ગત ૭ ટી.પી … Read More

પલસાણા તાલુકાકક્ષાનો ૭૧મો વનમહોત્સવ ઉજવાયો

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગ્લોબલ વોર્મિંગ સમસ્યાનું નિરાકરણ વૃક્ષોનું જતન અને સંવર્ધન છેઃ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સૂરતઃ ગુરૂવારઃ- ધરતી માતાને વૃક્ષની આચ્છાદિત કરવા માટે દર વર્ષની જેમ … Read More

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે વિજય છૈરાની નિયુક્તિ સુરત,ગુરૂવારઃ કુદરતી કે માનવસર્જીત આફતના સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે કાર્યરત સિવિલ ડિફેન્સ (નાગરિક … Read More

સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન

કાયદાનું કડક પાલન કરાવતા રક્ષકોની માનવતા સુરત શહેરના ૧૩ પોલીસ કર્મીઓનું પ્લાઝમા દાન સુરતઃગુરૂવારઃ-વૈશ્વિક કોરોના મહામારીનો માર્ચ-૨૦ માં સુરત શહેરમાં પ્રથમ કેસ નોંધાયો હતો. રાજય સરકારે કોવિડ-૧૯ સંક્રમણને રોકવા લોકડાઉનનો … Read More

નાગદા રેલ્વે સ્ટેશન પર ચાર વિશેષ ટ્રેનોના રોકાણ સમયગાળા માં વધારો

મુસાફરોની સુવિધા માટે નાગદા રેલ્વે સ્ટેશન પર ચાર વિશેષ ટ્રેનોનો સમયગાળો બે મિનિટથી વધારીને પાંચ મિનિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.