कोरोना महामारी के कारण पश्चिम रेलवे को टिकटों के रद्दीकरण से लगभग 2350 करोड़ रुपये का कुल नुकसान

कोरोना महामारी के कारण पश्चिम रेलवे ने टिकटों के रद्दीकरण के फलस्वरूप 421 करोड़ रुपये से अधिक की वापसी राशि रिफंड के तौर पर वापस कीअभी तक लगभग 2350 करोड़ … Read More

અંબાજી દાંતા પંથક માં ભારે વરસાદ..

અંબાજી દાંતા પંથક માં ભારે વરસાદ.. દાંતા પંથક માં 6 ઇંચ તો અંબાજી પંથક માં 3 ઇંચ રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી 30 ઓગસ્ટ:ગુજરાત માં સારવર્ત્રિક વરસાદ વર્ષી રહ્યો છે … Read More

અંબાજી ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો

અંબાજી મંદિરે કરેલી online darshan વ્યવસ્થામાં ચાર દિવસમાં 25 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ મંદિર ગોખના દર્શનનો લાભ લીધો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 30 ઓગસ્ટ:અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું આજે ચોથો દિવસ છે … Read More

નાગરિકો-પોલીસ કર્મીઓને અશ્વારોહણ તાલીમ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યના સાહસિક નાગરિકો-પોલીસ કર્મીઓને અશ્વારોહણ તાલીમ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય રાજ્યના ૧૦ જિલ્લાઓમાં અશ્વારોહણ તાલીમ સંદર્ભે હોર્સ રાઇડીંગ શાળાઓ પુનઃકાર્યરત કરાશે : ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદ, … Read More

મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ

આયુર્વેદની ઔષધિની હજારો વર્ષ જૂની પરંપરાને વિશ્વમાં સ્વીકૃતિ મળી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ મહેસાણાના ખેરવા ખાતે રૂ.૦૫ કરોડના ખર્ચે નિર્મિત સરકારી આર્યુવેદિક હોસ્પિટલનું લોકાર્પણ આંબલીયાસણ ખાતે રૂ.૪૫ કરોડના … Read More

ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે

કાયાવરોહણની ખેડૂત માર્ગદર્શન સભામાં ગૃહ રાજ્ય મંત્રીએ આપ્યા ખુશી ખબર ગંધારા સુગર માં સલવાયેલા જિલ્લાના ખેડૂતો ના રૂ.25 કરોડ પરત ચૂકવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે ગુજરાતના ખેડૂતોના હિતને ધ્યાનમાં … Read More

ભાડાપટ્ટાની દુકાનો -ગોડાઉનો-જમીનો નિર્વાસિતોની મિલકતો હવે કાયદેસર માલિક થવાનો માર્ગ મોકળો થયો

અમદાવાદ મહાનગરમાં વર્ષો જૂના પડતર રહેલા નિર્વાસિત મિલકતધારકો-દુકાનો-છૂટક જમીનો માલિકી હક્કની સમસ્યાનુ આગવી નિર્ણાયકતાથી નિવારણ લાવતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સંવેદનાસ્પર્શી માનવીય અભિગમ અમદાવાદ માં ૪૦૦૦ થી વધુ ભાડાપટ્ટાની દુકાનો … Read More

નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કડી કોટન માર્કેટયાર્ડ ખાતે ખેડુત સંમેલન યોજાયું

ખેડુતોના સર્વાંગી વિકાસ માટે સાત પગલા ખેડુત કલ્યાણના સૂત્રને સાચા અર્થમાં સાકાર કરવા રાજ્ય સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કડી કોટન … Read More

નાના માંડવાના સરપંચ અને યુવાનોની હિંમત અને કોઠાસુઝે પાણીમાં ફસાયેલા ૬ લોકોની જીંદગી બચાવી

રાજકોટ, ૩૦ ઓગસ્ટ – રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રીક પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો પાણીની આવકથી છલોછલ ભરાઇ ગયેલ છે. કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામે ભારે વરસાદના … Read More

નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

શ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા. ૨૫ લાખથી વધુના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું   રાજકોટ, તા.૩૦ ઓગસ્ટ – તાજેતરમાં જસદણ તાલુકાના નાની લાખાવડ ગામે રૂા.૨૫.૫૦ … Read More