JMC arial view

જામનગરના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરીજનો મહત્વપૂર્ણ સમાચાર શુ છે જાણો…

JMC arial view

રિપોર્ટ:જગત રાવલ , જામનગર

૦૩ સપ્ટેમ્બર,જામનગરની આજ ની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ની મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં જામનગર શહેર મધ્યમાં આવેલું રાજાશાહી સમયનું રણમલ તળાવ લોકડાઉન બાદ 5 માસ પછી ખુલ્લું મુકવામાં આવશે
સવારે 5 વાગ્યા થી 9 વાગ્યા સુધી તળાવ ખુલ્લું રાખવાનું જાહેરાત કરતા સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન સુભાસભાઈ જોષી દ્વારા કરવામાં આવી છે. જેના કારણે મોર્નીગ વોક કરનારા અને પક્ષીપ્રેમીઓમાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે.

JMC arial view 2