ગુજરાત મા વરુણદેવ અતિવૃષ્ટી થી ઉગારે તેમાટે ૧૧ ભુદેવોએ યજ્ઞમા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ અર્પણકરી

અમદાવાદ,૩૧ ઓગસ્ટ:ગુજરાત મા વરુણદેવ ખમૈયા કરે અને અતિવૃષ્ટી થી ઉગારે તે માટે વટવા ના પ્લેટિનિયમ ખાતે નવચંડી યજ્ઞ નુ આયોજન કરાયુ જેમાં ૧૧ ભુદેવો એ યજ્ઞ મા વૈદિક મંત્રોચ્ચાર સાથે … Read More

નો-કંડિશન 30 દિવસ ફ્રી ટ્રાયલ”ની જાહેરાત કરતું જિયોફાઇબર

જિયોફાઇબરના નવા ટેરિફ પ્લાન્સ “નયે ઇન્ડિયા કા નયા જોશ”ની ઉજવણી કરે છે “નો-કંડિશન 30 દિવસ ફ્રી ટ્રાયલ”ની જાહેરાત કરતું જિયોફાઇબર જિયોફાઇબર હોમ ટેરિફ પ્લાન હવે ખરા અર્થમાં અનલિમિટેડ ઇન્ટરનેટ આપશે દરેક હોમ પ્લાન્સ … Read More

રાજ્યમાં NDRFની ૧૩ અને SDRFની બે ટીમો તૈનાત પરિસ્થિતિ સંપુર્ણ નિયંત્રણ હેઠળ

રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો : કચ્છમાં ૨૫૧.૬૬ ટકા સરેરાશ વરસાદ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદ સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્ય સચિવ શ્રી ડૉ. અનિલ મુકી સ્ટેટ … Read More

જામનગરના મુખ્ય વિસ્તારો ગોઠળડૂબ પાણી થી લથબથ…

રિપોર્ટ:જગત રાવલજામનગર શહેર માં ભારે વરસાદ ના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેર ના લીમડા લાઇન વિસ્તાર, ગુરુદ્વાર વિસ્તાર અને નવાગામ વિસ્તાર માં ગોઠળ ડૂબ પાણી ભરાયા છે જ્યારે … Read More

જામનગર શહેરમાં ભારે વરસાદ પછી લાલ બંગલા વિસ્તાર આસપાસ ના સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા

રિપોર્ટ:જગત રાવલ જામનગર શહેરમાં ગઈકાલે સાંજે પડેલા ભારે વરસાદ પછી લાલ બંગલા નજીકના વિસ્તારમાં આવેલા તમામ સરકારી સંકુલો માં પાણી ઘૂસ્યા હતા. જામનગરની જિલ્લા પંચાયતની કચેરીનું પટાંગણ પાણીનું તળાવ બની … Read More

જામનગર શહેરમાં જુદા જુદા છ સ્થળે થી પાણીમાં ફસાયેલી ૩૨ વ્યક્તિઓને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી ને બચાવી લીધી

ટીટોડી વાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા ત્રણ બાળકોને ફાયરના જવાનોએ પોતાના ખંભા પર બેસાડીને સલામત રીતે બહાર કાઢ્યા રિપોર્ટ:જગત રાવલ ૩૧ ઓગસ્ટ,જામનગર શહેરમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ પછી શહેરના અનેક વિસ્તારોમાં પાણી … Read More

ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે : આર.સી.ફળદુ

જામનગર જિલ્લામાં મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અધ્યક્ષસ્થાને મુખ્‍યમંત્રી કિસાન સહાય માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો ગુજરાત કૃષિવિકાસમાં દેશમાં પ્રથમ: ચેરમેન ધનસુખભાઇ ભંડેરી ધરતીપુત્રોના વિકાસ માટે સાત પગલાં ખેડૂત કલ્યાણના સૂત્ર સાથે સરકાર … Read More

ચાંદોદ ખાતે એન. ડી.આર.એફ.ની ટીમે પાણીમાં ફસાઈ ગયેલા 2 વ્યક્તિઓને ઉગાર્યા

પાદરા તાલુકાના ડબકા નજીકના મહી ભાઠા ના 40 લોકોને તાલુકા વહીવટી અને પોલીસ તંત્રે ખસેડ્યા ૩૦ ઓગસ્ટ,ડબકા પાસે મહી નદી વચ્ચે ભાઠા વિસ્તાર આવેલો છે જ્યાં માનવ વસવાટ છે.મહી નદીમાં … Read More

भाजपा में किससे है संबंध, संदीप सिंह को बचाने का, कौन करता है प्रबंध? :अभिषेक मनु सिंघवी

नई दिल्ली, 30 अगस्त:डॉ अभिषेक मनु सिंघवी ने पत्रकारों को संबोधित करते हुए कहा कि राजनीतिक पार्टी वैसे आम तौर पर बॉलीवुड मुद्दों पर या निजी मामलों में नहीं पड़ना … Read More

આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ

સરદાર સરોવર નર્મદા ડેમમાં સાંજે ૧૧.૫૨ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૨૩ દરવાજા મારફત ૮.૦૫ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૯૫ મીટરે નોંધાઇ રાજપીપલા,૩૦ … Read More