પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન સુરત જિલ્લાનું ગૌરવ

શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર સુરતના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલનેરાજય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવશે સુરત:ગુરૂવારઃ૫મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ દિવસ. જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ … Read More

પશ્ચિમ રેલ્વેના 75 સ્ટેશનો પર લગાવવામાં આવ્યા છત ટોપ સોલર પ્લાન્ટ

પશ્ચિમ રેલ્વેના 75 સ્ટેશનો પર લગાવવામાં આવ્યા 5601.69 કે.ડબ્લ્યુ.પી ક્ષમતાના છત ટોપ સોલર પ્લાન્ટ ભારતીય રેલ્વે તેમની તમામ ઉર્જા જરૂરિયાતો માટે 100% આત્મનિર્ભર બનવાના  ઉદ્દેશ્યને  પૂર્ણ કરવા અને રાષ્ટ્રીય સૌર ઉર્જા લક્ષ્યોમાં ફાળો આપવાના દૃષ્ટિકોણ થી પશ્ચિમ રેલ્વે  દ્વારા  અત્યાર  સુધી 75 સ્ટેશનોને સોલારાઇઝ કરવામાં  આવ્યા છે.સૌર ઉર્જા નો ઉપયોગ  રેલ્વેનું  2030 … Read More

આરપીએફના કોન્સ્ટેબલ શ્રી શિવચરણસિંહ ગુર્જરને મળશે રાષ્ટ્રપતિનું “શ્રેષ્ઠ જીવન રક્ક્ષા ચંદ્રક”

9 લોકોના જીવ બચાવનારા આરપીએફના  કોન્સ્ટેબલ શ્રી શિવચરણસિંહ ગુર્જરને મળશે રાષ્ટ્રપતિનું “શ્રેષ્ઠ જીવન રક્ક્ષા ચંદ્રક”  પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ  પર મહેસાણા પોસ્ટ પર કાર્યરત આરપીએફના કોન્સ્ટેબલ શ્રી શિવચરણ સિંહ ગુર્જરને ગત … Read More

કંગના રનૌતે શિવસેના નેતા પર લગાવ્યો મોટો આરોપ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૦૩ સપ્ટેમ્બર,અભિનેત્રી કંગના રનૌતે શિવસેનાના સાંસદ સંજય રાઉત પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. કંગનાએ કહ્યું કે- સંજય રાઉતે મુંબઈ પરત નહી આવવાની તેને ધમકી આપી છે. કંગનાએ … Read More

જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે કુલ ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે

જામનગરની કોવિડ હોસ્પિટલ માટે લેવાયા અનેક નિર્ણયો જી.જી. હોસ્પિટલ ખાતે કુલ ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવશે ખાસ પેશન્ટ એટેન્ડન્ટની નિમણૂક કરાશે દર્દીના ડિસ્ચાર્જ અંગે અગાઉથી પરિવારને જાણ કરાશે દર્દીના સગા … Read More

मौत में अपना अस्तित्व तलाशता मीडिया

आजकल जब टी वी ऑन करते ही देश का लगभग हर चैनल”सुशांत केस में नया खुलासा” या फिर “सबसे बडी कवरेज” नाम के कार्यक्रम दिन भर चलाता है तो किसी … Read More

ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉત્તર ગુજરાત નો પ્રવાસ આજે યાત્રાધામ અંબાજી થી પ્રારંભ કર્યો

અહેવાલ:ક્રિષ્ના અગ્રવાલ, અંબાજી અંબાજી 03 સપ્ટેમ્બર ભારતીય જનતા પાર્ટી ની કાર્યકર્તા મુલાકાત યાત્રા આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ પોતાની પ્રથમ સૌરાષ્ટ યાત્રા પૂર્ણ … Read More

અંબાજી મંદિર ના દ્વાર ખુલતા સી આર પાટીલે સૌ પ્રથમ નિજ મંદિરમા માં અંબા ના દર્શને પહોંચ્યા

અહેવાલ:ક્રિષ્ના અગ્રવાલ, અંબાજી અંબાજી,02 સપ્ટેમ્બર:ભારતીય જનતા પાર્ટી ના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે સૌ પ્રથમ વખત યાત્રાધામ અંબાજી ની મુલાકાત કરી હતી અને આજ થી જ ફરી માં … Read More

आरपीएफ के कॉन्स्टेबल श्री शिवचरण सिंह गुर्जर को मिलेगा राष्ट्रपति का “उत्तम जीवन रक्षा पदक”

9 लोगों की जान बचाने वाले आरपीएफ के कॉन्स्टेबल श्री शिवचरण सिंह गुर्जर को मिलेगा राष्ट्रपति का “उत्तम जीवन रक्षा पदक” अहमदाबाद,03 अगस्त:पश्चिम रेलवे के अहमदाबाद मण्डल पर महेसाणा पोस्ट पर कार्यरत … Read More

વેન્ટીલેટર પર રહેલા કોરોનાગ્રસ્ત દર્દી માટે હાઇ ફ્લો નેઝલ કેન્યુલા સીસ્ટમ અસરકારક (HFNC)

I.C.U. મેનેજમેન્ટ કરતા એનેસ્થેસીયા વિભાગની કામગીરી ઘણી સંવેદનશીલ અને જોખમી છે જીવના જોખમેં દર્દીમાં ઇન્ટ્યુબેશનની પ્રક્રિયા કરતા ઘણાંય એનેસ્થેસ્ટિક તબીબો સંક્રમિત થયા છે… સંકલન: અમિતસિંહ ચૌહાણ ૦૩ સપ્ટેમ્બર:કોરોનાના માઇલ્ડ એટલે … Read More