WhatsApp Image 2020 09 02 at 7.53.47 PM

સુશાંત મોત કેસ,પરિવારના વકીલનો મોટો દાવો.ક્લિક કરી જાણો સમગ્ર વિગત

અહેવાલ: હેમાલી ભટ્ટ

સુશાંતસિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે પ્રેસ કૉંફ્રેંસ કરી અનેક ખુલાસા કર્યા.વિકાસ સિંહે કહ્યું કે-સુશાંતની બહેનો સાથે મુલાકાત કરી,અને તેમણે દુ:ખ જાહેર કર્યુ કે સુશાંત વિરુદ્ધ કેટલાક લોકો કેમ્પેઈન ચલાવી રહ્યા છે. સુશાંતના પરિવાર વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, આ સમગ્ર મામલામાં રિયા જવાબદાર છે.સુશાંતની માનસિક સ્થિતિ રિયાના આવ્યા બાદ બદલાઈ હતી.સુશાંતના પરિવારને ખબર જ ન હતી કે સુશાંતનો રિયાએ શું સારવાર કરાવી હતી? વિકાસ સિંહે ખુલાસો કર્યો કે સુશાંતની કોઈ જ લાઈફ ઈંશ્યોરન્સ પોલિસી ન હતી,તેના વિરુદ્ધ જુઠ્ઠાણાઓ ફેલાવનાર સામે કરવામાં આવશે.