રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલને પત્રકારીતામાં સુવર્ણ ચંદ્રક એનાયત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં પ્રચાર પ્રમુખ (મિડીયા પ્રભારી) શ્રી પંકજભાઇ અનિરૂદ્ધભાઇ રાવલને આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત 55માં વાર્ષિક કોનવોકેશન સમારંભ માં પત્રકારીતા ક્ષેત્રે સમગ્ર સૌરાષ્ટ્રમાં પત્રકારીતાનાં અભ્યાસમાં સર્વ … Read More

ઇન્ટર્ન તબીબોની હડતાળનો સુખદ અંત.. સ્ટાઈપેન્ડમાં થયો રૂપિયા ૫૨૦૦નો વધારો

સમગ્ર રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને જી.એમ.ઇ.આર.એસ હસ્તકની કોલેજના ઇન્ટર્ન તબીબોને રૂ. ૫૦૦૦ નું વધારાનું વેતન ચુકવાશે : નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કોરોનાના કપરા કાળમાં કરેલી માનવસેવાની કામગીરીને … Read More

નર્મદાના 50 ખેડૂતોને પાક નુકશાની વળતર માટે ધરમના ધક્કા

ગુજરાત CM વિજય રૂપાણીને પણ ગ્રામજનોએ લેખિત ફરિયાદ કરી, CM ના નિવેડો લાવવાના લેખિત આદેશની પણ અવગણના નર્મદાનું સુલતાનપુરા ગામ ગરુડેશ્વર વિસ્તારમાં છે, પણ રેવન્યુને લગતી તમામ કામગીરી નાંદોદ તાલુકામાં … Read More

ઘ ઇમેજનરી લવ: પૂજા શ્રીમાળી

પ્રેમ કરુણા દયા લાગણી આ બધું જીવન નું ચાલકબળ છે.પ્રેમએ દરેક વ્યક્તિના જીવનમાં ખુબ જરૂરી છેતેના વિના વ્યક્તિનું વ્યક્તિત્વ અધૂરું છે.પ્રેમ શબ્દ સાંભળતા જ દરેક વ્યક્તિ ના મુખ પર એક અલગ જ પ્રકાર નું સ્મિત આવી જતું હોય છે.દુનિયા માં ઘણા અલગ અલગ પ્રકાર ના માણસો છે અને આ અલગ અલગ પ્રકાર ના માણસો માં પણ અલગ અલગ પ્રકાર ના પ્રેમ હોય છે.દરેક વ્યક્તિ ની પ્રેમ ની પોતાની અલગ પરિભાષા હોય છે. દરેક વ્યક્તિ ને પ્રેમ મહેસૂસ કરવાની જોવાની અને સમજવાની પોતાની આગવી રીતહોય છે.તો આજે આપણે આજ ના સમય માં દરેકે અનુભવેલા એક ખૂબ જ અલગ પ્રકાર ના પ્રેમ વિશે વાત કરીશું.આત્યાર નો આસમય એવું કહી સકાય કે સંપૂર્ણ ટેકનોલોજી ઉપર નિર્ભર છે. ટેકનોલોજીએ આપણા જીવન ને ખુબ સહેલું બનાવી દીધું છે. બીજા લોકો ને ખબર ના પડે  એટલે ખરી ગરમી માં પણ બ્લેંકેટ આખો ઓઢી ને અડધી રાત સુધીવાતો કરવાની.કદાચ અડધી રાત પણ ઓછી કહી હશે. સામે વાળી પાર્ટી જો વધારે નજીકના ડિસ્ટન્સ માં રહેતી હોય તો રોજ અને જો થોરું ડિસ્ટન્સ હોય તો વિક્લી એક વાર અને જો  વધારે ડિસ્ટન્સ હોયતો મહિને દોઢ મહિને એક વાર મળવાનું પ્લાનિંગ કરેલું હોય. થોડાજ સમયમાં એક બીજા ની સાથે આખી જિંદગી જીવવા ના સપના જોઈ લે,નહિ તો સાથે જીવવા મારવા ની કસમોખાઈ લીધી હોય છેઆખો દિવસ વાતો કરી કરીને એક બીજાની એકેય વાત શેર કરવાની બાકી ના રાખી હોય.જો વાત રિસવાની આવે તો પ્રસંગે રિસાયેલા સગા ને પણ ખૂબ પાછળ મૂકી આવે એવી નાની નાની વાતો માં રિસામણા આવી જતા હોય છે.સિચ્યુએશન ના હિસાબ થીવોટસએપઅને ફેસબુક ના એકાઉન્ટમાં સ્ટેટસ અને પોસ્ટ મુકી ને બધાયને  હેરાન કરી મૂકે. બંને પ્રેમી પંખીડાનેતો જાણે આખા આકાશ માં ઉડવા માટે પાંખો મળી ગઈ હોય  એવું જ  લાગતું હોય છે ધીરેધીરે આ પ્રકિયા રેગ્યુલર થઈ જાય છે અને પછી … Read More

જામનગર જીલા ભાજપ ની બેઠકમાં પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ ડિસેમ્બર: જામનગર જીલા ભાજપ કાર્યાલય અટલ ભવન જામનગર ખાતે જુદી જુદી ૫ શ્રેણી ની સંગઠન બેઠકો જિલ્લા પ્રમુખ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં … Read More

કૃષિબીલ નો વિરોધ ભારતની પ્રગતિમાં અવરોધ રૂપ હોવાનું જણાવતા કૃષિમંત્રી ફરદૂ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ ડિસેમ્બર: જામનગર શહેર ભાજપ કાર્યાલય પરકેબિનેટ કૃષિમંત્રી આર.સી. ફરદુ ની પ્રેસ કોનફરન્સ યોજવામાં આવી હતી. કૃષિ બિલ મુદ્દે યોજાઈ પ્રેસ કોનફરન્સમાં કૃષિમંત્રી દ્વારા ખેડૂતો … Read More

आपातकाल : लोकतंत्र का काला अध्याय

भारतीय जनमानस के मस्तिष्क में यह प्रश्न उत्पन्न होना स्वाभाविक हैं कि जून,1975 में अचानक देश में ऐसी कौन सी विकट स्थिति उत्पन्न हो गई थी जिस कारण तत्कालीन प्रधानमंत्री … Read More

नहीं हो पाया सुधारों का ‘उदय’, बीते चार सालों में 32 प्रतिशत बढ़ी बिजली सब्सिडी: रिपोर्ट

रिपोर्ट: निशान्त, लखनऊ राज्‍य सरकारों द्वारा बिजली दरों पर दी जाने वाली प्रत्‍यक्ष सब्सिडी में वित्‍तीय वर्ष 2016 से अब तक 32 प्रतिशत की वृद्धि हुई है और वित्‍तीय वर्ष 2019 में यह बढ़कर 110391 करोड़ रुपये (15 अरब … Read More

બે દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવી ત્વરીત વ્હિલ ચેર અર્પણ કરતા જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહન

ધી રાઇટ્સ ઓફ પર્સન વીથ ડિસેબીલીટીઝ એક્ટ-૨૦૧૬ અન્વયે જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહનની અધ્યક્ષતામાં સમિક્ષા બેઠક યોજાઇ બે દિવ્યાંગ(મેન્ટલી રીટાર્ડેડ) વ્યક્તિઓ પ્રત્યે સંવેદના દાખવી ત્વરીત વ્હિલ ચેર અર્પણ કરતા  જિલ્લા કલેકટરશ્રી રેમ્યામોહન … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા – દેશની એકતા અખંડિતતા માટે આપેલા સમર્પણ ભાવની સ્મૃતિ પેઢીઓ સુધી જિવંત રાખવાના નિર્ણય અંગે મુખ્યમંત્રી … Read More