પશ્ચિમ રેલ્વે ચલાવશે અમદાવાદ, ગાંધીધામ અને ઓખા થી ખુર્દા રોડ વચ્ચે ત્રણ વિશેષ ટ્રેનો

અમદાવાદ,૦૯ સપ્ટેમ્બર:મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા ત્રણ વિશેષ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેનો અમદાવાદ – ખુર્દા રોડ, ગાંધીધામ – ખુર્દા રોડ અને … Read More

पश्चिम रेलवे चलाएगी अहमदाबाद , गांधीधाम और ओखा से खुर्दा रोड के बीच तीन स्पेशल ट्रेनें

अहमदाबाद, 09 सितम्बर:पश्चिम रेलवे द्वारा यात्रियो की मांग एवं उनकी सुविधा को ध्यान में रखते हुए तीन विशेष सुपरफास्ट ट्रेन चलाने का निर्णय लिया गया है ।ये ट्रेनें अहमदाबाद – … Read More

पश्चिम रेलवे महिला कल्याण संगठन ने मनाया ऑनलाइन शिक्षक दिवस

अहमदाबाद,08 सितम्बर:भारत के पूर्व राष्ट्रपति, विद्वान, दार्शनिक और भारत रत्न से सम्मानित डॉ. सर्वपल्ली राधाकृष्णन की जयंती के उपलक्ष्य में प्रति वर्ष 5 सितम्बर को भारत में शिक्षक दिवस मनाया … Read More

અમદાવાદ-ભુવનેશ્વર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન તથા યશવંતપુર-બીકાનેર દ્વિ – સાપ્તાહિક એક્સપ્રેસ

પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ-ભુવનેશ્વર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનતથા અમદાવાદ થઈને પસાર થશે યશવંતપુર-બીકાનેર દ્વિ – સાપ્તાહિક એક્સપ્રેસ  અમદાવાદ,૦૭ સપ્ટેમ્બર:પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ ની અતિરિક્ત સંખ્યા અને તેમની સુવિધા ને ધ્યાન … Read More

पश्चिम रेलवे चलायेगी नेशनल डिफेंस एकेडमी एवं नेवल एकेडमी कैंडिडेट के लिए स्पेशल ट्रेनें

04 सितम्बर, अहमदाबाद:पश्चिम रेलवे द्वारा आगामी नेशनल डिफेंस अकैडमी (NDA) एवं नेवल एकेडमी (NA) परीक्षा के उम्मीदवारों की सुविधा के लिए स्पेशल ट्रेनें चलाई जा रही है जो इस प्रकार … Read More

पश्चिम रेलवे द्वारा परीक्षा के उम्मीदवारों के लिए 5-6 सितम्बर को चलायी जाएंगी स्पेशल ट्रेनें

पश्चिम रेलवे द्वारा नेशनल डिफेंस एकैडमी व नेवल एकैडमी परीक्षा के उम्मीदवारों के लिए 5 सितम्बर को सोमनाथ-अहमदाबाद तथा 6 सितम्बर को अहमदाबाद-सोमनाथ के बीच चलायी जाएंगी स्पेशल ट्रेनें राजकोट, … Read More

RAILWAY UPDATE: परीक्षार्थियों की सुविधा हेतु स्पेशल ट्रेन चलेगी

04 सितम्बर, अहमदाबाद: 5 सितंबर, 2020 (शनिवार) को सोमनाथ से अहमदाबाद के लिए रात्रि 21:25 बजे NDA and Naval Academy के परीक्षार्थियों की सुविधा हेतु स्पेशल ट्रेन चलेगी। यह स्पेशल … Read More

પશ્ચિમ રેલવે પર આપત્તિ પ્રબંધન પ્લાન 2020 નું ઈ પ્રારૂપ લાગુ

૦૪ સપ્ટેમ્બર, અમદાવાદ:કોઈ પણ આપત્તિ નું પ્રબંધન તૈયારી, શમન અને પ્રતિક્રિયા ની ચારે બાજુ ફરે છે.દુઃખ નું શમન કોઈ પણ દુર્ઘટના પ્રબંધન નો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.જેમાં ઘાયલો ની સારવાર,તેમનો … Read More

पश्चिम रेलवे पर आपदा प्रबंधन प्लान-2020 का ई प्रारूप लागू

04 सितम्बर, अहमदाबाद: किसी भीआपदा का प्रबंधन तैयारी, शमन और प्रतिक्रिया के चारों ओर घूमता है। दुःख का शमन किसी भी आपदा प्रबंधन का मुख्य उद्देश्य होता है, जिसमें घायलों … Read More

પશ્ચિમ રેલ્વેના 75 સ્ટેશનો પર લગાવવામાં આવ્યા છત ટોપ સોલર પ્લાન્ટ

પશ્ચિમ રેલ્વેના 75 સ્ટેશનો પર લગાવવામાં આવ્યા 5601.69 કે.ડબ્લ્યુ.પી ક્ષમતાના છત ટોપ સોલર પ્લાન્ટ ભારતીય રેલ્વે તેમની તમામ ઉર્જા જરૂરિયાતો માટે 100% આત્મનિર્ભર બનવાના  ઉદ્દેશ્યને  પૂર્ણ કરવા અને રાષ્ટ્રીય સૌર ઉર્જા લક્ષ્યોમાં ફાળો આપવાના દૃષ્ટિકોણ થી પશ્ચિમ રેલ્વે  દ્વારા  અત્યાર  સુધી 75 સ્ટેશનોને સોલારાઇઝ કરવામાં  આવ્યા છે.સૌર ઉર્જા નો ઉપયોગ  રેલ્વેનું  2030 … Read More