સુરત જિલ્લામાં વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયું

સુરત જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જુલાઈ-૨૦માં ૧,૯૭,૨૫૯ રેશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુંઃ કોરોનાના કપરા દિવસ દરમિયાન અનાજ પુરવઠો અમારા માટે સંજીવની સમાન બની રહેશે: લાભાર્થી … Read More

ખરાબ સમય આવ્યો છે…પણ કાયમી રહેવા આવ્યો નથી:ગોવિંદભાઇ ધોળકીયા

માનવ જીવન બચાવવા ના આ મહા યજ્ઞમાં આપણી સમજણ ની આહુતિ આપીએ:ગોવિંદભાઇ ધોળકીયા (શ્રી રામ કૃષ્ણ એક્સપોર્ટ) રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત  સુરત,મંગળવાર: આપણે સૌ જાણીએ છીએ તેમ જે વસ્તુ આવે છે તે જવા માટે … Read More

કોરોનાકાળથી રજા વિના નવી સિવિલમાં સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા સન્ની સોલંકી

સિવિલમાં સફાઈ અને સેનિટાઈઝેશનની કામગીરી નિભાવી રહેલા વર્ગ ચારનાકર્મચારીઓનું આગળ પડતું યોગદાન રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયાસુરતઃમંગળવારઃ– કોરોનાકાળથી સંક્રમણ થયું, ત્યારથી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ,  આરોગ્ય વિભાગના કર્મચારીઓ, સફાઈ અને સેનિટાઈઝેશન કર્મચારીઓ પ્રથમ હરોળના કોરોના વોરિયર્સ તરીકે … Read More

મનપાના પાડોશી અધિકારીએ આઘાત ન લાગે તે રીતે સમયસર હોસ્પિટલની સારવાર અપાવી- ફરીદખાન

પહેલો સગો તે પાડોશી’ કહેવત સાકાર થઈઃ ઓક્સિજનનું પ્રમાણ ખુબ ઓછું, પણ સ્મીમેરની સારવાર અને મજબૂત મનોબળથી ફરીદખાને માત્ર પાંચ દિવસમાં કોરોનાને હરાવ્યો મહાનગરપાલિકાના અધિકારીની સમયસૂચકતા અને સ્મીમેરની સમયસરની સારવારે   … Read More

કોરોના સંદર્ભે મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અઠવાઝોનનાઆગેવાનો,સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરી

ધન્વંતરિ રથ આપણી લાઇફલાઇન: સોસાયટીઓએ કોવિડ સુરક્ષા સમિતિ રચી નિયમોનું ઉલ્લઘંન ન થાય તેની તકેદારી રાખે તે જરૂરી: બંછાનિધિ પાની સુરત:શુક્રવાર: સુરત શહેરમાં કોરોના વ્યાપને રોકવા રાજય સરકાર અને સ્થાનિક … Read More

અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવ મારફત બોગસ ઓર્ડર આપી કોવિડ-૧૯ ઇન્જેક્શનો કાળાબજારી નેટવર્કનો પર્દાફાશ

કોવિડ-૧૯થી સંક્રમિત થયેલાઅતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોની થતીકાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમનતંત્રની લાલ આંખ અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવ મારફત બોગસ ઓર્ડર આપી તંત્ર દ્વારાસુરત અને અમદાવાદના એક મોટા … Read More

કોરોનાથી ન ગભરાવો – હિંમત રાખો…સામાન્ય લક્ષણો હોય તો આઈસોલેટ થઈ શકાય:ડો.પારુલ વડગામા.

રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત:કોરોના સંક્રમણ ના માહોલ મા કેટલાક નાગરિકો ને સતત ચિંતા રહેતી હોય હું કોરોના સંક્રમિત તો નથી એવા સમયે સુરતની જાહેર જનતાને ડૉ. પારૂલ વડગામા, IMA … Read More

ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યાઃ ૫૦ વખત પ્લાઝમા ડોનેટનો કર્યો સંકલ્પઃફૈઝલ ચુનારા

૧૧૭ કોરોનામુકત વ્યકિતઓએ પ્લાઝમા ડોનેટ કર્યા ૧૬૨ કોરોના પોઝીટીવ દર્દીઓને પ્લાઝમા સારવાર અપાઈ પ્લાઝમા ડોનેશન માટે અગ્રેસર રહેલા કોરોનામુક્ત સુરતીલાલાઓ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: મોગલો સામે યુધ્ધ લડવા મહારાણા પ્રતાપને … Read More

બારડોલી ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરનો શુભારંભ

બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ શુભારંભ કરાવ્યોઃ મોડરેટ કેસોની સારવાર માટે ત્રણ વેન્ટીલેટર સહિત ઓક્સિજનની સુવિધાઓથી સજ્જ રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત સુરત … Read More

કોરોના સમયે લોકોની મદદગાર બનવું એ જ માતાને સાચી શ્રદ્ધાંજલિ’: દિનેશચંદ્ર જરીવાલા

સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ દિનેશચંદ્ર જરીવાલાની ફરજપરસ્તી માતાના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયાં ‘બેટા, મારા મૃત્યુનો શોક ન પાળતા ફરજ નિભાવી લોકોની સેવા કરજે’: રિપોર્ટ: પરેશ ટાપણીયા,સુરત સુરતના … Read More