કોરોના સમયે લોકોની મદદગાર બનવું એ જ માતાને સાચી શ્રદ્ધાંજલિ’: દિનેશચંદ્ર જરીવાલા

સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ દિનેશચંદ્ર જરીવાલાની ફરજપરસ્તી માતાના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયાં ‘બેટા, મારા મૃત્યુનો શોક ન પાળતા ફરજ નિભાવી લોકોની સેવા કરજે’: રિપોર્ટ: પરેશ ટાપણીયા,સુરત સુરતના … Read More