શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ડાયમંડ કંપનીના ૨૮૩ રત્નકલાકારોએ રક્તદાન કરી માનવતા મહેકાવી

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ડાયમંડ કંપનીના ૨૮૩ રત્નકલાકારોએ રક્તદાન કરી માનવતા મહેકાવી રત્નકલાકારોએ રક્તદાન કરી ૨૮૩ યુનિટ રક્ત એકત્ર કર્યું: સ્મીમેર બ્લડ બેંકમાં ૧૮૫ અને મહાવીર હોસ્પિટલમાં ૯૮ યુનિટ … Read More

સત્યાસાઈ સ્કૂલ અને ડોક્ટર ભાવેશ મહેતા અને મિત્ર મંડળના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૦ ડિસેમ્બર: આજરોજ સત્યાસાઈ સ્કૂલ અને ડોક્ટર ભાવેશ મહેતા અને મિત્ર મંડળ ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સત્યાસાઈ સ્કૂલ ખાતે વિશાળ પટાંગણમાં આયોજન કરેલ છે … Read More

‘રક્તદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરવા સ્મીમેર હોસ્પિટલના સહયોગથી ધરતી ડાયમંડ કંપનીએ રક્તદાન શિબિર યોજી

‘રક્તદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરવા સ્મીમેર હોસ્પિટલના સહયોગથી ધરતી ડાયમંડ કંપનીએ રક્તદાન શિબિર યોજી રત્નકલાકારો સાથે સેવાભાવી કર્મયોગીઓ મળીને રક્તદાન કરી ૩૫ યુનિટ રક્ત એકત્ર કર્યું અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: કોવિડ-૧૯ની … Read More

સુરતના ૧૬ ફાયર સ્ટેશનના ૧૧૧ ફાયર ફાઈટર જવાનોએ રક્તદાન કરી

સુરતના ૧૬ ફાયર સ્ટેશનના ૧૧૧ ફાયર ફાઈટર જવાનોએ રક્તદાન કરી માનવતા મહેકાવી ‘રક્તદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરતાં ૧૧૧ કર્મીઓએ રક્તદાન કરી કહ્યું- ‘દિવાળીનો તહેવાર લોકોની સેવા કરીને ઉજવીશું’ ફાયરના ૧૧૧ … Read More

કારસેવકોની યાદમાં જામનગરમાં યોજાયો રક્તદાન કેમ્પ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ નવેમ્બર: વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર શહેર જિલ્લા દ્વારા રામ જન્મભૂમિ મંદિર નિર્માણ હેતુ બલિદાની કાર કારસેવકો ના સ્મરણ માં દર વર્ષની જેમ … Read More

સુરત ગલી યુવક મંડળ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૭૨ યુનિટ રકત એકત્ર કરાયું

યોગેશભાઈ ઢીમર ૨૦૦ વખત રક્તદાન કરનાર સૂરતના પ્રથમ વ્યકિત બન્યાઃ સુરત, ૨૮ સપ્ટેમ્બર: કોરોના કાળ વચ્ચે જયારે સૂરત શહેરમાં રકતની અછત સર્જાય છે તેવા સમયે સુરત શ્રી ગણપતિ શંકર ઇચ્છારામ … Read More

‘યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાર દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ‘યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાર દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું બે દિવસમાં ૩૫૫ લોકોએ રકતદાન કર્યું – ચાર દિવસમાં ૧૫૦૦ યુનિટ રકત એકત્ર … Read More

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું શહેરમાં બ્લડની અછત જણાતા નીલમાધવ કંપનીએ બ્લડ ડોનેશન કેમ્પ યોજી નિભાવ્યું સામાજિક ઉત્તરદાયિત્વ પ્લાઝમા દાન બાદ રક્તદાનમાં પણ રત્નકલાકારોએ સમાજને નવી … Read More