Nilkantha varni poicha

શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું.

Nilkantha varni poicha

પોઈચા, ૧૯ નવેમ્બર: શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું. શ્રી નીલકંઠ પ્રભુના આ કલ્યાણ મહોત્સવના વિવિધ ભક્તિમય આયોજનમાં ભાગ લેતા સંતો તથા હરિભક્તો ના દર્શન

જુઓ અભિષેક અને સંતો હરિભક્તો ના દર્શન ના તસવીરો.

whatsapp banner 1