swaminarayan mandir shahibag

કોરોનાનું સંક્રમણ વધતા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર BAPS મંદિરનો નિર્ણય….

Swaminarayan Mandir Shahibag, BAPS

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામ તા. 30/11, સોમવાર સુધી દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો….ત્યારબાદ સમય સંજોગોને ધ્યાનમાં રાખી જાહેરાત કરવામાં આવશે….
BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસ દ્વારા કોવિડ-19ના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવા હરિભક્તોને કરવામાં આવી ખાસ અપીલ….

whatsapp banner 1