શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું.

પોઈચા, ૧૯ નવેમ્બર: શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું. શ્રી નીલકંઠ પ્રભુના આ કલ્યાણ મહોત્સવના વિવિધ ભક્તિમય આયોજનમાં ભાગ લેતા સંતો તથા હરિભક્તો … Read More