काॅमनबेल्थ गेम्स के कोविड सेंटर में महिलाओं व पुरुषों के लिए अलग वार्ड होंगे:अरविंद केजरीवाल

मुख्यमंत्री अरविंद केजरीवाल और उपमुख्यमंत्री मनीष सिसोदिया ने काॅमनबेल्थ गेम्स में बनाए जा रहे 500 बेड के कोविड सेंटर का किया दौरा हमें उम्मीद है कि अब इतने बेड की … Read More

અયોધ્યા રામમંદિર ના નિર્માણ માટે અંબાજી થી પવિત્ર જળ અને રજ ( માટી) ભરી ચાર કળશ મોકલવા માં આવ્યા

અંબાજી,૦૧ જુલાઈ ૨૦૨૦ અયોધ્યા રામમંદિર બનાવવા ની ગતિવિધિ તેજ બની રહી છે ત્યારે રામમંદિર ના નિર્માણ માટે વિવિધ પવિત્ર અને ધાર્મિક સ્થાનો થી પવિત્ર જળ અને પવિત્ર ભૂમિ ની રજ … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ-૧૯ ના ૬૭૫ નવા દર્દીઓ નોંધાયા ૩૬૮ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૦૧ જુલાઈ ૨૦૨૦આજ રોજ રાજ્યમાં ૬૭૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૩૬૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩,૮૦,૬૪૦ ટેસ્ટ કરવામાં આવ્યા … Read More

રાજ્યની યુનિવર્સિટીઓની પરિક્ષા તેમજ તા. ર જૂલાઇથી શરૂ થતી GTUની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી

ગાંધીનગર, 01 જુલાઈ 2020 દેશભરની રાજ્યોની યુનિવર્સિટીઓમાં એકસૂત્રતા-સમાનતા જળવાઇ રહે તે માટે ભારત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યોને આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારનો નિર્ણય……પરિક્ષાની નવી તારીખો ભવિષ્યમાં જાહેર કરાશે ગુજરાતની વિવિધ … Read More

दिल्ली में कोरोना की स्थिति नियंत्रण में, केस बढ़ने की बजाय घट रहे: अरविंद केजरीवाल

दिल्ली में 30 जून तक एक लाख केस होने की संभावना जताई गई थी, लेकिन आज केवल एक तिहाई केस ही है-अरविंद केजरीवाल दिल्ली में 30 जून तक 60 हजार … Read More

પડધરી તાલુકાના ૬૦ ગામમાં ૨૫૦૦થી વધુ સેનેટરી નેપકીનનું વિતરણ કરાયું

મેન્સ્ટ્રુએશન હાઈજીન અંગે ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓમાં જાગૃતિ કેળવવાની ઉમદા પહેલ આજની કિશોરીઓને કાલની સશક્ત મહિલા બનાવવા આંગણવાડી વર્કર અને આશાબહેનો દ્વારા અપાઈ રહ્યું છે માસિક ધર્મ અંગેનું શિક્ષણ રાજકોટ તા. … Read More

અહો આશ્ચર્યમ…ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી…!

ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેતાં ૩૫ બાળકો:સો વરસ જૂની સરકારી શાળાના ઘોઘાવદરના ૧૧ શિક્ષકો ધન્યવાદને પાત્ર ખાસ લેખ-સોનલ જોષીપુરા, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે … Read More

પશ્ચિમ રેલ્વે ની માલગાડીઓ એ 7700 થી વધુ રેક દ્વારા 16.21 મિલિયન ટન માલ નુ પરિવહન

તારીખ 01.07.2020 22 માર્ચ, 2020 થી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત હોવા છતાં,પશ્ચિમ રેલ્વેએ 29 જૂન, 2020 સુધીમાં 7,773 ગુડ્ઝ ટ્રેનોના રેકલોડ કરીને પ્રશંસનીય કામગીરી કરી છે, જેમાં પીઓએલની 851, ખાતરની 1174, … Read More

आईआईएमए द्वारा कोविड-19 की प्रतिक्रिया में सामुदायिक सेवा

1 जुलाई, 2020 | अहमदाबादभारत सरकार द्वारा देशव्यापी घरबंदी की घोषणा पर, आईआईएम अहमदाबाद में फैकल्टी,छात्रों, शोधकर्ताओं और कर्मचारियों के एक समूह ने कम आय वाले परिवारों और प्रवासीश्रमिकों जो … Read More

નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે સિવિલ અને યુ.એન મહેતા હોસ્પિટલના તબીબોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરી

કોરોનાની મહામારીમાં શહીદ થયેલા મેડીકલ જગતના કોરોના યોધ્ધાઓને સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોના મહામારીમાં મેડીકલ જગતના તબીબી યોધ્ધાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-સુશ્રુષા કરતાં શહીદ થયા છે. આજે નેશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે અમદાવાદ … Read More