વડોદરા જિલ્લા વહીવટી તંત્રનું પંચ જલ સેતુ આયોજન

પાણીના ક્ષેત્રમાં અભિનવ અને પ્રેરક પાંચ પહેલનો દિશા દર્શક સમન્વય આ પહેલોમાં સુસંકલીત જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે ગ્રામીણ વિસ્તારના વપરાશી પાણીનું શુદ્ધિકરણ અને પુનઃ વપરાશ સૂર્ય જળ પ્રકલ્પ વર્ષા … Read More

ગુજરાતની વીજ વિતરણ કંપની રાષ્ટ્રિય સ્તરે અગ્રિમ હરોળ પર

કેન્‍દ્ર સરકારશ્રીના માપદંડો , નિર્દેશો અને વિવિધ યોજનાના અમલીકરણ મા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી. ની વીજ વિતરણ કંપનીઓ દક્ષિણ  ગુજરાત વીજ કંપની લી., મધ્‍ય ગુજરાત વીજ કંપની લી., પશ્ચિમ ગુજરાત વીજ કંપની … Read More

રાજકોટ જિલ્લામાં અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને તા. ૨૧ થી ૨૫ ઓગસ્ટ દરમ્યાન વિના-મૂલ્યે અનાજ વિતરણ કરાશે

રાજકોટ, રાજ્યભરમાં કોવિડ-૧૯ ની મહામારીના કપરા સમયમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે સતત ચિંતિત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર માસથી અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો અને બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજના … Read More

आरएटी स्पेशल ड्राइव में मिले 4.27 प्रतिशत कोरोना पोजिटिव

रिपोर्ट: शैलेश रावल,धनबाद 20अगस्त, उपायुक्त सह अध्यक्ष, जिला आपदा प्रबंधन प्राधिकार, धनबाद, उमा शंकर सिंह के निर्देश पर आरएटी स्पेशल ड्राइव में आज विभिन्न उपक्रमों में कार्यरत 5966 कर्मचारियों की … Read More

કોરોનાના કહેર વચ્ચે શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષક

કોરોનાના કહેર વચ્ચે  આધુનિક ટેકનોલોજીના માધ્યમ થકી વિદ્યાર્થીઓમાં શિક્ષણના પ્રવાહને અવિરત રાખતા કોટડાસાંગાણીના શિક્ષકશ્રી નલિનભાઈ સાકરીયા રિપોર્ટ:પ્રિયંકા પરમાર રાજકોટ,૨૦ ઓગસ્ટ:વ્યક્તિના મુલ્યનિષ્ઠ જીવન નિર્માણના પાયામાં શિક્ષણ મહત્વનો ભાગ ભજવે છે. જે રીતે નાનું … Read More

કોરોનાના ૭૧ જેટલા દર્દીઓના સગાઓને તેમનો કિંમતી સામાન પરત કર્યો કોરોના વોરીયર્સ

પ્રામાણિકતાની જયોત જલાવતા રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વોરીયર્સ “હલ્લો………..” કૌશિકભાઈ બોલે છે ? હું રાજકોટ કોવિડ કેર હોસ્પિટલના હેલ્પડેસ્કમાંથી વાત કરૂ છું. દિપકભાઈ ઠાકરશીભાઈ શેઠ આપના શું થાય ? એ મારા બનેવી છે. એમના … Read More

दिल्ली में 101.5 दिन में डबल हो रहे कोरोना के केस: अरविंद केजरीवाल

सीएम अरविंद केजरीवाल का प्रयास लाया रंग, दिल्ली में 101.5 दिन में डबल हो रहे कोरोना के केस, देश में 28.8 दिन में ही डबल हो रहे केस – दिल्ली … Read More

दिल्ली के 2 करोड़ लोगों में से 59 लाख में करोना का खतरा बहुत कम रहेगा:सतेंद्र जैन

– दूसरे सिरोलाॅजिकल सर्वे में 29.1 प्रतिशत लोगों में एंटीबाॅडीज मिली, जबकि पहले सर्वे में करीब 22 प्रतिशत लोगों में एंटीबाॅडीज पाई गई थी- सतेंद्र जैन – अभी भी दिल्ली … Read More

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા મુંબઈ વિભાગનું સંરક્ષા નિરીક્ષણ સમીક્ષા માટે બોઈસર ગુડ્સ શેડની મુલાકાત.

કોરોના વાઈરસ મહામારીના લોકડાઉનના મુશ્કેલ સમયમાં પણ પશ્ચિમ રેલવેના પૈડાં ક્યારેય સંપૂર્ણપણે બંધ રહ્યા નથી અને આવી વિષમ પરિસ્થિતિઓમાં પણ પશ્ચિમ રેલવે દેશના વિવિધ ભાગોમાં અતિ આવશ્યક વસ્તુઓના નિરંતર પરિવહન … Read More