૮૮મા ‘વાયુ સેના દિવસ’ની સુરતમાં ઉજવણી
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૮ ઓક્ટોબર: ભારતીય વાયુ સેનાની સ્થાપના ૮મી ઓક્ટોબર, ૧૯૩૨માં “રોયલ ભારતીય વાયુસેના” તરીકે કરવામાં આવી હતી. ભારતીય વાયુ સેનાએ યુધ્ધક તેમજ મારક ક્ષમતામાં દરેક સ્તરે … Read More
અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત, ૦૮ ઓક્ટોબર: ભારતીય વાયુ સેનાની સ્થાપના ૮મી ઓક્ટોબર, ૧૯૩૨માં “રોયલ ભારતીય વાયુસેના” તરીકે કરવામાં આવી હતી. ભારતીય વાયુ સેનાએ યુધ્ધક તેમજ મારક ક્ષમતામાં દરેક સ્તરે … Read More
ખાસ ફરજ પરના અધિકારીએ વ્યક્તિગત શુભચેષ્ઠા દાખવતા ચાર સ્મશાનોના અંતિમ સંસ્કાર સેવકોનું કર્યું સન્માન અભિવાદન: તમારી હિમતભરી અને અવિરત સેવાઓ માટે શહેર સદૈવ તમારૂ ઋણી રહેશે વડોદરા, ૦૮ ઓક્ટોબર: ખાસ … Read More
નવી દિલ્હી, 8 ઓક્ટોબરઅબજોપતિ ભારતીય શ્રી મુકેશ અંબાણીએ ગુરુવારે કહ્યું હતું કે, ત્રણેય ઔદ્યોગિક ક્રાંતિઓ ચૂકી જનારા ભારત પાસે તેની IT ક્ષેત્રની ક્ષમતાઓ, અલ્ટ્રા-હાઈ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને પોસાય તેવા સ્માર્ટફોનના … Read More
અમદાવાદ, ૦૮ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર માનનીય પ્રધાનમંત્રી જી ના આહવાન પર આજ થી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી કોવિડ 19 ને રોકવા માટે પ્રોટોકોલ પાલન માટે શપથ લેવામાં … Read More
अहमदाबाद, 08 अक्टूबर: पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर माननीय प्रधानमंत्री जी के आव्हान पर आज से शुरु हुए राष्ट्रव्यापी कोविड 19 की रोकथाम हेतु प्रोटोकॉल पालन के लिए शपथ … Read More
કોરોના દર્દીઓની સારવાર માટે પ્રતિબધ્ધતાથી કામ કરતા જસદણ તાલુકાના આરોગ્ય કર્મીઓ આપણા લોકસાહિત્યમાં એક જાણીતો દુહો છે કે, ” વિપત પડે ના વલખિયે, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય”. લોકસ્વાસ્થ્ય પર મંડરાતી કોરોનાની વિપત સામે આરોગ્ય કર્મીઓની સેવાસુશ્રુષા અને કોરોનાસંક્રમિત ત્રાણું વર્ષીય કાંતાબેનના મજબુત મનોબળના ઉદ્યમે કોરોનારૂપી વિપતના વળતા પાણી કર્યા છે. અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૮ઓક્ટોબર:પરિવારની લીલુડી છાયડી એવા ૯૩ વર્ષીય કાન્તાબેન નારણગીરી ગોસાઈ જસદણ તાલુકાના વીરનગરના રહેવાસી છે. સ્વાસ્થ્ય પ્રત્યે પહેલેથી સજાગ, નિરોગી અને તંદુરસ્ત કાંતાબેન થોડા દિવસો પહેલા રાજકોટ સ્થિત પોતાના મોટા પુત્ર પાસે રોકાવા ગયા હતા. રોકાઈને વિરનગર પરત ફરતા જ કાંતાબેનને શરદી, ઉધરસ અને તાવના લક્ષણો જણાયા હતા. આજદિન સુધી હોસ્પિટલનું પગથિયું ન ચડનાર કાન્તાબેનને હોસ્પિટલ ન જવું પડે તેથી પરિવારજનોએ સમજદારી દાખવીને ઘરે જ ઉકાળા, નાસ અને ગરમ દૂધપાણી શરૂ કરી દીધા હતા. પરંતુ તબિયતમાં સુધારો ન થતાં પરિવારજનોએ રેપીડ ટેસ્ટ કરાવ્યો ત્યારબાદ બ્લડ ટેસ્ટ અને સી.ટી.સ્કેન કરાવ્યું જેમાં કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું. કાંતાબેનનું સ્વાસ્થ્ય વધુ ન કથળે તે માટે જસદણની કોવીડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં મળેલી સારવાર અંગે પ્રતિભાવ આપતા કાન્તાબેને જણાવ્યું હતું કે, “હૈયે ઘરપત હતી જ્યારે હું સ્વસ્થ થઈને ઘેર પાછી આવી. મારી બહુ સેવા કરી છે ત્યાંના દિકરા-દિકરીએ. મારા જેવા વૃધ્ધોને ઉભું ન થવું પડે એટલા માટે અમારી જમેલી એઠી થાળી પથારી પાસેથી ઉપાડીને લઈ જતા. એક દિવસ મને ઘરનું ખાવાનું યાદ આવ્યું તો મારા ઘરના લોકોને તરત ફોન કર્યો અને મારી વહુના હાથનું બનાવેલું ભોજન મારા સુધી પહોંચાડ્યું. ખોટું ક્યાં બોલું ભગત, ઘરના માણસો હતા એ બધા. એના લીધે જ આજે ફરીથી ઘરનું પગથીયું ચડી શકી છું.” loading… ૭ દિવસ તો કાંતાબેન વગર ઘર કરડવા દોડતું હતું. દિવસમાં એકવાર તો બાના ખોળામાં માથું મુકવા જોઈએ જ. બાને અમે કોઈદિવસ એકલા મુક્યા નથી તેથી સારવાર માટે એકલા મુકતા જીવ નહોતો હાલતો. પણ જસદણના આરોગ્ય કર્મીઓએ અમારી ચિંતા દૂર કરી દીધી. રોજ ફોન કરતાં, બાની તબિયત વિષે જણાવતા. એમની વાતોથી લાગતું કે બા કોઈ અજાણ્યા પાસે નથી, તેમના પરિવાર પાસે જ છે, તેમ કાન્તાબેનના પ્રપૌત્ર ધવલભાઈએ કહ્યું હતું. ૯૩ વર્ષીય કાન્તાબેનની હિંમત, સરકારી કામગીરી પ્રત્યે પરિવારજનોનો વિશ્વાસ અને આરોગ્ય કર્મીઓની ઉદાત્ત ભાવનાનાસથવારે ગોસાઈ પરિવારની લીલુડી છાંયડી અકબંધ રહી છે અને કોરોનાની વિપતને ધૂળ ચટાડી છે, તે કહેવામાં કોઈ બેમત નથી.
ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ ૫૦-૫૦, પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સનું કવચ છતાં સરકારી સેવામાં મુકેલો વિશ્વાસ સાર્થક-મનીષભાઈના મક્કમ મનોબળ સામે કોરોનાની શરણાગતિ પ્રાતઃ ધ્યાન, સ્નેહીજનોની પ્રાર્થના અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને જોરે જ … Read More
કોરોનાના દર્દીઓની સારવાર દરમ્યાન જુનિયર ડોક્ટર જેટલો અનુભવ મેળવતા તબીબી વિદ્યાર્થીઓ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૦૮ ઓક્ટોબર: કોવીડ હોસ્પિટલમાં દાખલ કોરોના પ્રેગ્નન્ટ મહિલાની ઇમર્જન્સીમાં સીઝેરિયન દ્વારા પ્રસુતિ કરવાની જરૂર … Read More
રાજકોટના યુવાન દેવાંગ પરમારે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું રાજકોટના તબીબ ડો. ચિંતન વ્યાસે પ્લાઝમા ડોનેટ કરીને કહ્યું-‘‘પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ જ તકલીફ પડતી નથી’’ રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૬૮ વ્યક્તિઓએ … Read More
પીડિટના પરિવારને મળી આપી સાંત્વના, તાત્કાલિક ન્યાય મળવાની કરી માંગ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૮ ઓક્ટોબર: જામનગરમાં તારીખ 28 સપ્ટેમ્બરના રોજ યાદવ નગર માં 17 વર્ષની સગીરા પર ચાર … Read More