screen

નવરાત્રીના સરકારનું નિર્ણયને આવકારતા કર્ણાવતી પાર્કના રહીશો

અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: અમદાવાદ ના સી ટી એમ એકસપ્રેસ હાઈવે સામે ની કર્ણાવતી પાર્ક સોસાયટી ના રહીશો એ કારોબારી ની બેઠક બોલાવી ને સર્વાનુમતે નિર્ણય લઈ ને આ વર્ષે નવરાત્રી ના યોજવા નો નિર્ણય લીધો

Garba 2 edited

૧૮૭ બંગલા ઓ ધરાવતી સોસાયટી ના પમુખ અરવિંદ પટેલ એ આજે રાજ્ય સરકાર લીધેલા નિર્ણય ને આવકારી જે માર્ગદર્શિકા જાહેર કરી તેને અનુસરવા ની ખાતરી પણ આપી

Advt Banner Header
loading…